ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં એડવાકેટ મેહુલ બોઘરા પર TRB સુપરવાઇઝરે લાકડીઓ વડે કર્યો હુમલો, જુઓ સમ્રગ વિડિયો
સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળતી જોવા મળી રહી છે ગૃહરાજ્યમંત્રીના હોમટાઉન એવા સુરતમાં TRB...
રાજકોટ શહેરમાંથી હાર જીતનો જુગાર રમતા ચાર જુગારીયાઓ ઝડપાયા
રાજકોટ શહેરમાંથી હાર જીતનો જુગાર રમતા ચાર જુગારીયાઓ ઝડપાયા રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ દ્વારા...
सेना प्रमुख जनरल मनोज पांडे बांग्लादेश के दो दिवसीय दौरे पर, शीर्ष सैन्य अधिकारियों के साथ होगी बातचीत
नई दिल्ली,सेना प्रमुख जनरल मनोज पांडे सोमवार को बांग्लादेश के दो दिवसीय दौरे पर रवाना हुए। मुख्य...
ओडिशा में 11 जून को भाजपा विधायक दल की बैठक, 12 जून को Pm Modi की उपस्थिति में CM की शपथ
ओडिशा प्रदेश भारतीय जनता पार्टी (भाजपा) विधायक दल की बैठक मंगलवार को यहां होगी जिसमें दल का नेता...
Delhi-NCR Air Pollution: आतिशबाजी की वजह से हवा हुई जहरीली
देश की राजधानी दिल्ली में दिवाली के दूसरे दिन पटाखे जलाने या फोड़ने की वजह से हवा जहरीली हो गई...