ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
હું મરી જઇશ પણ ભ્રષ્ટ્રાચારીઓને નહી છોડુ : મેહુલ બોઘરા જુઓ સમ્રગ વિડિયો
સુરતમાં એડવોકેટ મહેલુ બોઘરાએ TRB જવાનના સુપરવાઇઝરની હપ્તારાજની કરતૂત ઉઘાડી પાડતા TRB જવાન વિફર્યો...
किसान आंदोलन पर कंगना के बयान का विरोध:पंधेर बोले- बयान जारी करने की जगह कार्रवाई करे
भाजपा सांसद व बॉलीवुड एक्ट्रेस कंगना रनोट के किसान आंदोलन को दिए विवादित बयान पर पंजाब में विवाद...
Ahmedabad: શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમ
શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, મહેસાણા આયોજિત વિદ્યોત્તેજક સન્માન કાર્યક્રમમાં કડી તાલુકાની મેરડા...
દાહોદના શ્રીરામ કો ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા નોટબુકનું વેચાણ
દાહોદના શ્રીરામ કો ઓપરેટીવ સોસાયટી લિમિટેડ દ્વારા નોટબુકનું વેચાણ
Apple Event 2024: iPhone 16 Series को लेकर बस चंद घंटों का रह गया इंतजार! एपल इवेंट ऐसे देख सकेंगे LIVE
दुनियाभर की निगाहें आज लॉन्च होने वाले नए एपल प्रोडक्ट्स पर होगी। खास कर नए आईफोन को लेकर बस कुछ...