ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા થી જોધપુર કાળા ગોરા ભેરુજીના પગપાળા સંઘ નું પ્રસ્થાન થયું
ડીસા થી જોધપુર કાળા ગોરા ભેરુજીના પગપાળા સંઘ નું પ્રસ્થાન થયું
Praj Industries Share News: क्या इस Stock में नहीं दिखने वाली है आगे बड़ी गिरावट? | Business News
Praj Industries Share News: क्या इस Stock में नहीं दिखने वाली है आगे बड़ी गिरावट? | Business News
মাজুলীত এনিমীয়াৰ পৰীক্ষা শিবিৰ
মাজুলীত দিনকদিনে বৃদ্ধি পাইছে এনিমীয়া ৰোগীৰ সংখ্যা ৷
মাজুলীৰ গৰ্ভাৱতি মহিলাৰ মাজত দেখা...
whatsaap ઉપર KBC ના નામે લોટરી લાલચ સ્કીમ આપતા ફ્રોડ ના કેસોમાં વધારો, સાઇબર ક્રાઇમ એક્શન મૂળ માં
whatsaap ઉપર KBC ના નામે લોટરી લાલચ સ્કીમ આપતા ફ્રોડ ના કેસોમાં વધારો, સાઇબર ક્રાઇમ એક્શન મૂળ માં