ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Gayatri Joshi Car Accident: ईटली में Bollywood Actress गायत्री जोशी का कार एक्सीडेंट,सामने आया VIDEO
Gayatri Joshi Car Accident: ईटली में Bollywood Actress गायत्री जोशी का कार एक्सीडेंट,सामने आया VIDEO
Samsung Galaxy S24 फैन एडिशन का लॉन्च जल्द, Galaxy Tab S10 सीरीज की भी होगी एंट्री
Samsung Galaxy S24 फैन एडिशन को आने वाले कुछ दिनों में लॉन्च किए जाने की उम्मीद है। इसे Galaxy...