ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दिवाळी सुरू होऊनही दुकानांत किराणाच नाही; शंभर रुपयात शिधा योजना फसवी, ग्रामस्थांचा आरोप
चिपळूण : राज्य सरकारने दिवाळीसाठी सर्वसामान्य शिधापत्रिकाधारकांना १०० रुपयामध्ये पामतेल, रवा,...
টিংখাঙত মন্ত্ৰী বিমল বৰা অংশগ্ৰহণেৰে সজাগতা মূলক ত্ৰিৰংগা পতাকা প্ৰদৰ্শন শুভাযাত্ৰা
টিংখাঙত মন্ত্ৰী বিমল বৰা অংশগ্ৰহণেৰে সজাগতা মূলক ত্ৰিৰংগা পতাকা প্ৰদৰ্শন শুভাযাত্ৰা। দেশৰ...
Arvind Kejriwal से मिलने पहुंचे Raghav Chadha, सामने आया वीडियो, विदेश इलाज करवाने गए थे राघव
Arvind Kejriwal से मिलने पहुंचे Raghav Chadha, सामने आया वीडियो, विदेश इलाज करवाने गए थे राघव
સિહોર શહેરમાં કચરાના ઢગલા જામ્યા
સિહોર શહેરમાં અનેક સ્થળોએ કચરાના ઢગલાથી પારાવાર ગંદકી જોવા મળી રહી છે. અસહ્ય દુર્ગંધના કારણે...
ग्रामपंचायत निवडणूक सोमनाथपूर येथील उमेदवारास माजी आमदार सुधाकर भालेराव यांनी दिल्या शुभेच्छा
ग्रामपंचायत निवडणूक सोमनाथपूर येथील उमेदवारास माजी आमदार सुधाकर भालेराव यांनी दिल्या शुभेच्छा