ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સ્વ. ઈન્દિરા ગાંધીની ૧૦૫મી જન્મજયંતીએ મહીસાગર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ અર્પણ
સ્વ. ઈન્દિરા ગાંધીની ૧૦૫મી જન્મજયંતી નિમિત્તે મહીસાગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ...
ধেমাজি জিলা পৰিবহণ বিভাগৰ জেষ্ঠ সহায়ক গ্ৰেপ্তাৰ
- Dhemaji - Anti corruption arrested DTO office employ
: ধেমাজি জিলা পৰিবহণ বিভাগৰ কাৰ্য্যালয়ত...