ગુજરાતનું સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મા દરરોજ હજારો લાખોની સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના ચરણે આવી શીશ નમાવે છે. તો મા જગતજનનીનો આશીર્વાદ સમરૂપ ગણાતો મોહનથાળનો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવતા હોય છે. વર્ષોથી અંબાજી મંદિરમાં મા નો આશીર્વાદ રૂપે ચાલતો મોહનથાળનો મહાપ્રસાદ અંબાજી મંદિરની ઓળખ છે. ભાવીભક્તો પણ મા અંબાના ધામે આવી આ પ્રસાદને લેતા હોય છે અને પરિવાર માટે પણ સાથે લઈ જાય છે. મોહનથાળનો પ્રસાદ બંધ થતાં અંબાજી મંદિર આવતા યાત્રાળુઓમાં રોષની લાગણી જોવા મળી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्व वृद्धि के लिए हों सतत प्रयास - जिला कलेक्टर
राजस्व वृद्धि के लिए हों सतत प्रयास - जिला कलेक्टर बूंदी। राजस्व अर्जित करने वाले आबकारी,...
પેટલાદના ખડાણા ગામે કેમ્પ યોજાયો
પેટલાદ તાલુકાના ખડાણા ગામે માનવસેવા સમિતિ દ્વારા આર્યુવેદિક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ...
Review of બુશર્ટ ટીશર્ટ | Bushirt T-shirt | Siddharth R | Kamlesh O | Coconut Motion Pictures
Review of બુશર્ટ ટીશર્ટ | Bushirt T-shirt | Siddharth R | Kamlesh O | Coconut Motion Pictures
પાલનપુરના દેવપુરામાં લાખણીના વેપારી સાથે અંગત પળોના ફોટા પાડી બ્લેક મેઇલ કર્યો
પાલનપુરના દેવપુરામાં આવેલા મકાનમાં બોલાવી લાખણીના વેપારી સાથે યુવતીએ અંગત પળોના ફોટા પાડ્યા હતા....
Bihar Caste Survey Report: PM Modi से Tejashwi Yadav बोले Bihar के तर्ज पर देश में करें जातीय जनगणना
Bihar Caste Survey Report: PM Modi से Tejashwi Yadav बोले Bihar के तर्ज पर देश में करें जातीय जनगणना