વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે માથાકૂટ થઈ હતી, 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતા લાલજીભાઈ મૈયાભાઈ સુસરા(ઉ.વ.૩૩)એ હુમલા અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ તરીકે તેના મોટાભાઈ વેલાભાઈ મૈયાભાઈ સુસરા અને ભત્રીજા પારસ વેલાભાઈ સુસરાના નામ આપ્યા હતા. વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, વાડીએ પાણીના વારા બાબતે મોટાભાઈ વેલાભાઈએ તેમની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપી ધારીયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પીડિત ભાઇને હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું અને મોટાભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ભત્રીજા પારસે પણ આ હુમલામાં મદદગારી કરી હતી. વિંછીયા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ककरहटी में शान्ति समिति की वैठक आयोजित
ककरहटी में शान्ति समिति की वैठक आयोजित
MCN NEWS| लासूर स्टेशन फाट्यावर जनशक्ती शेतकरी संघटनेच्या वतिने रास्ता रोखो आंदोलन
MCN NEWS| लासूर स्टेशन फाट्यावर जनशक्ती शेतकरी संघटनेच्या वतिने रास्ता रोखो आंदोलन
Exit Poll Results 2023: Rajasthan में Congress की बन सकती है सरकार, क्या बोले गहलोत के मंत्री ?
Exit Poll Results 2023: Rajasthan में Congress की बन सकती है सरकार, क्या बोले गहलोत के मंत्री ?
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ জন্মদিন উপলক্ষে তিনিচুকীয়া জিলা বিজেপিৰ ৰক্তদান কাৰ্যসূচী
প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোডীৰ জন্মদিন উপলক্ষে দেওবাৰে তিনিচুকীয়া জিলা বিজেপিয়ে তিনিচুকীয়াৰ অসামৰিক...
અંબાજીમાં રહેલી ગંદકી અને વિવિધ સમસ્યાઓથી લોકો પરેશાન
અંબાજીમાં રહેલી ગંદકી અને વિવિધ સમસ્યાઓથી લોકો પરેશાન