વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે માથાકૂટ થઈ હતી, 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતા લાલજીભાઈ મૈયાભાઈ સુસરા(ઉ.વ.૩૩)એ હુમલા અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ તરીકે તેના મોટાભાઈ વેલાભાઈ મૈયાભાઈ સુસરા અને ભત્રીજા પારસ વેલાભાઈ સુસરાના નામ આપ્યા હતા. વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, વાડીએ પાણીના વારા બાબતે મોટાભાઈ વેલાભાઈએ તેમની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપી ધારીયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પીડિત ભાઇને હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું અને મોટાભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ભત્રીજા પારસે પણ આ હુમલામાં મદદગારી કરી હતી. વિંછીયા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા શહેર માં કિર્તીદાન ભાઈ ફેમ કમાં ભાઈ આવી પહોંચ્યા મહુવા#azadmedialive#mahuva#news#gujartinews
મહુવા શહેર માં કિર્તીદાન ભાઈ ફેમ કમાં ભાઈ આવી પહોંચ્યા મહુવા#azadmedialive#mahuva#news#gujartinews
દડિયાપુરા ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં હાલોલ શહેરના રામેશ્વર નગરમાં રહેતા યુવાનનું કરુણ મોત થયું
દડિયાપુરા ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં હાલોલ શહેરના રામેશ્વર નગરમાં રહેતા યુવાનનું કરુણ મોત થયું
🔸 সমষ্টি পুণৰ নিৰ্ধাৰণৰ বিৰোধীতা ABMSUৰ কেন্দ্ৰীয় সাধাৰণ সম্পাদক টাইছন হুছেইনৰ#News24update#ABMSU
🔸 সমষ্টি পুণৰ নিৰ্ধাৰণৰ বিৰোধীতা ABMSUৰ কেন্দ্ৰীয় সাধাৰণ সম্পাদক টাইছন হুছেইনৰ#News24update#ABMSU
આજે શ્રાવણના પ્રથમ સોમવારે ભાભર તાલુકાના ચેમ્બુવા ખાતે ગાય માતાઓ માં વ્યાપેલાં લમ્પી રોગ ની સામે ગાય
આજે શ્રાવણના પ્રથમ સોમવારે ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના કથાકાર અને પ્રખર હિંદુવાદી શ્રી લાભેશભાઈ...