વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે માથાકૂટ થઈ હતી, 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતા લાલજીભાઈ મૈયાભાઈ સુસરા(ઉ.વ.૩૩)એ હુમલા અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ તરીકે તેના મોટાભાઈ વેલાભાઈ મૈયાભાઈ સુસરા અને ભત્રીજા પારસ વેલાભાઈ સુસરાના નામ આપ્યા હતા. વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, વાડીએ પાણીના વારા બાબતે મોટાભાઈ વેલાભાઈએ તેમની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપી ધારીયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પીડિત ભાઇને હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું અને મોટાભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ભત્રીજા પારસે પણ આ હુમલામાં મદદગારી કરી હતી. વિંછીયા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'मणिपुर पर चर्चा से भाग रहा विपक्ष', स्मृति बोलीं- अपने राज्यों में हो रहे महिला अपराधों का जवाब दे कांग्रेस
नई दिल्ली, मणिपुर की स्थिति को लेकर पूरा विपक्ष लगातार सरकार पर हमला बोला रहा है। इस...
શ્રી નાગેશ્વર મહાદેવ નાં શ્રાવણ મહિના નાં પ્રથમ સોમવાર નાં દર્શન
શ્રી નાગેશ્વર મહાદેવ નાં શ્રાવણ મહિના નાં પ્રથમ સોમવાર નાં દર્શન
Yogi Adityanath को UP CM की कुर्सी से हटाने की थी तैयारी? पत्रकार ने किताब में सब लिख दिया
Yogi Adityanath को UP CM की कुर्सी से हटाने की थी तैयारी? पत्रकार ने किताब में सब लिख दिया
गुन्हात फरार असणारे आरोपींना पाचोड पोलिसांनी पकडले
गुन्हात फरार असणारे आरोपींना पाचोड पोलिसांनी पकडले..
पाचोड(विजय चिडे) एखाद्या गुन्ह्यातील आरोपी...
शिवराय ते भिमराय क्रांती संघटनेतर्फे छत्रपती शिवाजी महाराज जयंती निमित्त अभिवादन.
शिवराय ते भिमराय क्रांती संघटनेतर्फे छत्रपती शिवाजी महाराज जयंती निमित्त अभिवादन.