વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે માથાકૂટ થઈ હતી, 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતા લાલજીભાઈ મૈયાભાઈ સુસરા(ઉ.વ.૩૩)એ હુમલા અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ તરીકે તેના મોટાભાઈ વેલાભાઈ મૈયાભાઈ સુસરા અને ભત્રીજા પારસ વેલાભાઈ સુસરાના નામ આપ્યા હતા. વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, વાડીએ પાણીના વારા બાબતે મોટાભાઈ વેલાભાઈએ તેમની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપી ધારીયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પીડિત ભાઇને હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું અને મોટાભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ભત્રીજા પારસે પણ આ હુમલામાં મદદગારી કરી હતી. વિંછીયા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડ્રગ્સ માફિયા ઉપર કાર્યવાહી કરવા માટે દેવભૂમિ દ્વારકા NSUI આવી મેદાનમાં
ગુજરાત આમ તો દારૂબંધી ને કારણે ડ્રાય સ્ટેટ ગણાય છે . પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત દારૂ ની...
ખડસલીયા ગામેથી જુગાર રમતા બે શખ્સ ઝડપાયા,આઠ શખ્સો ફરાર
ખડસલીયા ગામેથી જુગાર રમતા બે શખ્સ ઝડપાયા,આઠ શખ્સો ફરાર
श्री मद् भागवत कथा में उमड़ा जनसैलाब तत्व रुप में भगवान का दर्शन करना है- साध्वी स्वाति भारती
कृषि उपज मंडी में दिव्य ज्योति जागृति संस्थान के तत्वावधान में आयोजित श्रीमद् भागवत कथा में...
દહેરાવાસી જૈન સમાજના તપસ્વીઓની શોભાયાત્રા
દહેરાવાસી જૈન સમાજના તપસ્વીઓની શોભાયાત્રા
वीर के सम्मान में सर्व समाज मैदान में आंदोलन की चेतावनी
दिनांक 27 9 2024 को राजपूत समाज ने सर्व समाज की सहयोग से करणी सेना के प्रदेश अध्यक्ष दिलीप...