વિંછીયા પાટીયાળી ગામમાં ખેતરમાં પાણી વાળવા બાબતે માથાકૂટ થઈ હતી, 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ વિંછીયા તાલુકાના પાટીયાળી ગામે રહેતા લાલજીભાઈ મૈયાભાઈ સુસરા(ઉ.વ.૩૩)એ હુમલા અંગે વિંછીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપીઓ તરીકે તેના મોટાભાઈ વેલાભાઈ મૈયાભાઈ સુસરા અને ભત્રીજા પારસ વેલાભાઈ સુસરાના નામ આપ્યા હતા. વધુમાં ફરિયાદમાં જણાવ્યા મુજબ, વાડીએ પાણીના વારા બાબતે મોટાભાઈ વેલાભાઈએ તેમની સાથે માથાકૂટ કરી હતી અને ગાળો આપી ધારીયા વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં પીડિત ભાઇને હાથમાં ફ્રેક્ચર આવ્યું હતું અને મોટાભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ ભત્રીજા પારસે પણ આ હુમલામાં મદદગારી કરી હતી. વિંછીયા પોલીસે બન્ને શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
India Navy New Flag : नौदल ध्वजावर छत्रपती शिवाजी महाराजांच्या राजमुद्रेची मोहोर | Narendra Modi
India Navy New Flag : नौदल ध्वजावर छत्रपती शिवाजी महाराजांच्या राजमुद्रेची मोहोर | Narendra Modi
राजस्थान में शिक्षकों के रिटायरमेंट की उम्र बढ़ाने की तैयारी, CM भजनलाल शर्मा ने दिए बड़े संकेत
जयपुर। राजस्थान के शिक्षकों के लिए एक बड़ी खुशखबरी निकलकर सामने आ रही है। प्रदेश की भजनलाल शर्मा...
કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ..
પાલનપુર ખાતે કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની...
હાલોલઃહાલોલ કલરવ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામા આવી
હાલોલઃહાલોલ કલરવ સ્કૂલ ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામા આવી
মাহমৰাত শূন্য হোৱাৰ দিশে কংগ্ৰেছ : মন্ত্ৰী যোগেন মহন
মাহমৰাত শূন্য হোৱাৰ দিশে কংগ্ৰেছ : মন্ত্ৰী যোগেন মহন