ચોટીલાના નારીયેળી ગામે આધેડની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂર હત્યા નિપજાવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચોટીલાના નારીયેળી ગામે બે દિવસ પહેલા બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જેમાં આજે ફરી અથડામણ સર્જાતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.ચોટીલાના નારીયેળી ગામે આધેડની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂર હત્યા નિપજાવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસની હાજરીમાં પોલીસ પ્રોટક્શન વખતે વચ્ચે હત્યા ફરી મામલો ગરમાયો હતો. જેમાં ઘાતકી હત્યાની ઘટના બાદ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ચોટીલા પંથકમાં વારંવાર હત્યા અને લૂંટ જેવા બનાવો વધતા લોકોમાં રોસની લાગણી ફેલાવા પામી છે. જેમાં એક જ જગ્યાએ ચીટકી ગયેલા અધિકારીઓ કારણભૂત હોવાથી બદલીની માંગ ઉઠવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चित्रकूट-बरगढ पॉलिटेक्निक कॉलेज के पास जंगल में लगी भीषण आग
ले रही विकराल रूप ,आग की लपटें गांव की ओर बढ़ रही गांव के लोगों में फैली दहशत
3rd Triennial Conference United People's Party Liberal at Kokrajhar
3rd Triennial Conference United People's Party Liberal at Kokrajhar.
चूहे मारने की दवा खाने से बिगड़ी व्यवस्था की तबीयत कराया कोटा एमबीएस अस्पताल में भर्ती
चूहे मारने की दवा खाने से बिगड़ी व्यवस्था की तबीयत कराया कोटा एमबीएस अस्पताल में भर्ती ...
बिधायक मजीबुर रहमान के नेतृत्व में AIUDF ने निकाली विशाल तिरंगा यात्रा
AIUDF नेता एव दलगाँव के बिधायक मजीबुर रहमान के नेतृत्व में पांच हजार से अधिक कार्यकर्ताओ ने बाइक...
'पिछले नौ वर्षों में मोदी सरकार ने सभी क्षेत्रों में किया सराहनीय काम', नड्डा बोले- हम ब्रिटेन से आगे निकले
नई दिल्ली, भाजपा अध्यक्ष जेपी नड्डा ने गुरुवार को कहा कि प्रधानमंत्री नरेन्द्र मोदी ने सभी...