ચોટીલાના નારીયેળી ગામે આધેડની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂર હત્યા નિપજાવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચોટીલાના નારીયેળી ગામે બે દિવસ પહેલા બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ હતી. જેમાં આજે ફરી અથડામણ સર્જાતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.ચોટીલાના નારીયેળી ગામે આધેડની તિક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી ક્રૂર હત્યા નિપજાવવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જેમાં પોલીસની હાજરીમાં પોલીસ પ્રોટક્શન વખતે વચ્ચે હત્યા ફરી મામલો ગરમાયો હતો. જેમાં ઘાતકી હત્યાની ઘટના બાદ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.ચોટીલા પંથકમાં વારંવાર હત્યા અને લૂંટ જેવા બનાવો વધતા લોકોમાં રોસની લાગણી ફેલાવા પામી છે. જેમાં એક જ જગ્યાએ ચીટકી ગયેલા અધિકારીઓ કારણભૂત હોવાથી બદલીની માંગ ઉઠવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
5000mAh बैटरी और 8MP AI डुअल कैमरा वाले Poco फोन की आज लाइव होगी पहली सेल, 7000 रुपये से कम में खरीदें डिवाइस
पोको ने अपने भारतीय ग्राहकों के लिए 26 मार्च 2024 को एक नया फोन Poco C61 लॉन्च किया है। आज यानी...
Protikhya by Nibir Palash and Jyotishman (Assamese Sad Poem)
Protikhya by Nibir Palash and Jyotishman chakravorty Assamese Sad Poem .
ওদালগুৰিৰ মীন পালকক শীত তাপ নিয়ন্ত্ৰীত চাৰি চকীয়া বাহন প্ৰদান
ওদালগুৰিৰ মীন পালকক শীত তাপ নিয়ন্ত্ৰীত চাৰি চকীয়া বাহন প্ৰদান
অসম চৰকাৰৰ মীন বিভাগৰ উদ্যোগত...
જમનાકુંડ વિસ્તારમાં આવેલ રહેણાંકી સોસાયટીમાં આવારા તત્વોના ત્રાસ અંગે એસપી ને રજુઆત
જમનાકુંડ વિસ્તારમાં આવેલ રહેણાંકી સોસાયટીમાં આવારા તત્વોના ત્રાસ અંગે એસપી ને રજુઆત