દાહોદ શહેર ખાતે દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વેહલી સવારે 6.30 કલ્લાકે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) અને ત્યાર પછી સવારે 8.15 કલ્લાકે ચિંતામણી દેરાસર ખાતે શ્રી સ્નાત્ર પૂજા ભણવામાં આવી હતી અને પછી સવારે 9.15 શોભા યાત્રા દાહોદ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરથી નીકળી હતી જેમાં વિવિધ ઝાંખી જેમાં ભૂલકાઓ સાયકલ ઉપર વિવિધ પ્લે કાર્ડમાં ભગવાન મહાવીર ના ઉપદેશો સાથે શોભા યાત્રામાં જોડાયા હતા અને ભગવાન મહાવીર સ્વામીને રથમાં બિરાજમાન કરી આ યાત્રા દોલતગંજ બજાર થી ગાંધી ચોક નિકળી હતી ત્યાંથી નેતાજી બજાર થી હનુમાન બજાર થઈ મંદિર પરત ફરી હતી અને ત્યાર બાદ 10.30 કલ્લાક થી દેરાસરમાં પંચકળ્યાંક પૂજા ભણાવવામાં આવી હતી અને પછી શ્રી સીમંધર જૈન દેરાસર ખાતે શકળ શ્રી સંઘ નું સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) રાખવામાં આવ્યું હતું અને બપોરે અંધજન શાળા , ગૌશાળામાં ગાયો ને ગોળ ખવડાવ્યો હતો અને હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે પછી ફરી સાંજે સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
देवेंद्र नगर में धर्मलम्बियों का जिलों एवं राज्यों से उमड़ा जनसैलाब
देवेंद्र नगर में धर्मलम्बियों का जिलों एवं राज्यों से उमड़ा जनसैलाब, देखें
...
रिकॉर्ड 5000 रुपए तक कम हुए सोने के दाम, सिर्फ 27563 रुपए प्रति 10 ग्राम में ले आएं घर
Gold Diwali Offer: धनतेरस और दिवाली (buy gold on diwali)पर सोना खरीदने वालों के लिए...
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો: હત્યાની આશંકા
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો: હત્યાની આશંકા
વાંકાનેર...
અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપર મુસાફરોની સુવિધા માટે આજ રોજ વધુ બે એસ્કેલેટરનું ઉદ્ઘાટન.
અમદાવાદ પશ્ચિમ મા.સાંસદ ડૉ.કિરીટ પી.સોલંકી, મા.સાંસદ રાજ્યસભા ડૉ.અમી યાજ્ઞિક અને અમદાવાદ શહેર ના...
બરવાળા તાલુકાનો કલામહાકુંભ યોજાયો...
બરવાળાની શ્રી સંસ્કારભારતી વિદ્યામંદિર શાળા ખાતે ગુજરાત સરકારના રમત ગમત અને યુવા સેવા વિભાગ...