દાહોદ શહેર ખાતે દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વેહલી સવારે 6.30 કલ્લાકે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) અને ત્યાર પછી સવારે 8.15 કલ્લાકે ચિંતામણી દેરાસર ખાતે શ્રી સ્નાત્ર પૂજા ભણવામાં આવી હતી અને પછી સવારે 9.15 શોભા યાત્રા દાહોદ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરથી નીકળી હતી જેમાં વિવિધ ઝાંખી જેમાં ભૂલકાઓ સાયકલ ઉપર વિવિધ પ્લે કાર્ડમાં ભગવાન મહાવીર ના ઉપદેશો સાથે શોભા યાત્રામાં જોડાયા હતા અને ભગવાન મહાવીર સ્વામીને રથમાં બિરાજમાન કરી આ યાત્રા દોલતગંજ બજાર થી ગાંધી ચોક નિકળી હતી ત્યાંથી નેતાજી બજાર થી હનુમાન બજાર થઈ મંદિર પરત ફરી હતી અને ત્યાર બાદ 10.30 કલ્લાક થી દેરાસરમાં પંચકળ્યાંક પૂજા ભણાવવામાં આવી હતી અને પછી શ્રી સીમંધર જૈન દેરાસર ખાતે શકળ શ્રી સંઘ નું સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) રાખવામાં આવ્યું હતું અને બપોરે અંધજન શાળા , ગૌશાળામાં ગાયો ને ગોળ ખવડાવ્યો હતો અને હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે પછી ફરી સાંજે સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કલેકટર કચેરી ખાતે MLA અનંત પટેલ પર થયેલા હુમલાને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
#buletinindia #gujarat #ahmedabad
બનાસકાંઠા જિલ્લામાં કુલ-૯ વિધાનસભા બેઠકો પર મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમા ચૂંટણી યોજાશે
બનાસકાંઠા જિલ્લામાં કુલ-૯ વિધાનસભા બેઠકો પર મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમા ચૂંટણી યોજાશે
मातोश्रीवर प्रवेश मिळवण्यासाठी कँबिनेट मंञ्यांना गेटवर थांबू ताटकळत ठेवायचेः रोहयो मंञी संदीपान भुमरे
मातोश्रीवर प्रवेश मिळवण्यासाठी कँबिनेट मंञ्यांना गेटवर थांबू ताटकळत ठेवायचेः रोहयो मंञी...
રામાનંદ પાર્કના મહામંડલેશ્વર શ્રી જગદીશદાસજી મહારાજ દ્વારા ધર્મ-પ્રેમી જનતાને ભાવભર્યુ આમંત્રણ
રામાનંદ પાકૅ ખાતે દાહોદ શ્રી રામ મંદિરના મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજ દ્વારા એક પત્રકાર...
બદામનો હલવો: હરતાલિકા તીજ પર બનાવો બદામનો હલવો, નોંધી લો આ ટેસ્ટી રેસિપી
આ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત અને વ્રત રાખે છે. આ વર્ષે...