દાહોદ શહેર ખાતે દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વેહલી સવારે 6.30 કલ્લાકે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) અને ત્યાર પછી સવારે 8.15 કલ્લાકે ચિંતામણી દેરાસર ખાતે શ્રી સ્નાત્ર પૂજા ભણવામાં આવી હતી અને પછી સવારે 9.15 શોભા યાત્રા દાહોદ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરથી નીકળી હતી જેમાં વિવિધ ઝાંખી જેમાં ભૂલકાઓ સાયકલ ઉપર વિવિધ પ્લે કાર્ડમાં ભગવાન મહાવીર ના ઉપદેશો સાથે શોભા યાત્રામાં જોડાયા હતા અને ભગવાન મહાવીર સ્વામીને રથમાં બિરાજમાન કરી આ યાત્રા દોલતગંજ બજાર થી ગાંધી ચોક નિકળી હતી ત્યાંથી નેતાજી બજાર થી હનુમાન બજાર થઈ મંદિર પરત ફરી હતી અને ત્યાર બાદ 10.30 કલ્લાક થી દેરાસરમાં પંચકળ્યાંક પૂજા ભણાવવામાં આવી હતી અને પછી શ્રી સીમંધર જૈન દેરાસર ખાતે શકળ શ્રી સંઘ નું સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) રાખવામાં આવ્યું હતું અને બપોરે અંધજન શાળા , ગૌશાળામાં ગાયો ને ગોળ ખવડાવ્યો હતો અને હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે પછી ફરી સાંજે સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Water Crisis: दिल्ली में पानी संकट से जूझ रहे लोगों में आक्रोश, एक्शन में सरकार | Aaj Tak
Delhi Water Crisis: दिल्ली में पानी संकट से जूझ रहे लोगों में आक्रोश, एक्शन में सरकार | Aaj Tak
વિશ્વ ક્ષય દિવસની ઉજવણી
ટીબીને હરાવી ગુજરાતને ટીબી મુક્ત કરવાના અભિયાનના અગ્રણી બન્યા છે આગિયોલના જયેશભાઇ
...
Info Edge Naukri और 99acres ऐप किए गए प्ले स्टोर से रिमूव, जानिए क्या है वजह
गूगल ने शुक्रवार को ऐसे ऐप्स पर कार्रवाई करने की बात कही थी जो उसके बिलिंग मानदंडों का जमकर कर...
Brokerage Reports on Trent & Page Industries | CITI और Jefferies ने कहां दी Hold और Sell की सलाह?
Brokerage Reports on Trent & Page Industries | CITI और Jefferies ने कहां दी Hold और Sell की...
সদৌ অসম লেখিকা সমাৰোহ সমিতিৰ শাখা গঠন
গোলাঘাট ৩ মাৰ্চ
সদৌ অসম লেখিকা সমাৰোহ সমিতিৰ কেইবাগৰাকীও বিষয়ববীয়া উপস্থিতিত আজি গোলাঘাট...