દાહોદ શહેર ખાતે દાહોદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ દ્વારા મહાવીર જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં વેહલી સવારે 6.30 કલ્લાકે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી (રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) અને ત્યાર પછી સવારે 8.15 કલ્લાકે ચિંતામણી દેરાસર ખાતે શ્રી સ્નાત્ર પૂજા ભણવામાં આવી હતી અને પછી સવારે 9.15 શોભા યાત્રા દાહોદ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસરથી નીકળી હતી જેમાં વિવિધ ઝાંખી જેમાં ભૂલકાઓ સાયકલ ઉપર વિવિધ પ્લે કાર્ડમાં ભગવાન મહાવીર ના ઉપદેશો સાથે શોભા યાત્રામાં જોડાયા હતા અને ભગવાન મહાવીર સ્વામીને રથમાં બિરાજમાન કરી આ યાત્રા દોલતગંજ બજાર થી ગાંધી ચોક નિકળી હતી ત્યાંથી નેતાજી બજાર થી હનુમાન બજાર થઈ મંદિર પરત ફરી હતી અને ત્યાર બાદ 10.30 કલ્લાક થી દેરાસરમાં પંચકળ્યાંક પૂજા ભણાવવામાં આવી હતી અને પછી શ્રી સીમંધર જૈન દેરાસર ખાતે શકળ શ્રી સંઘ નું સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) રાખવામાં આવ્યું હતું અને બપોરે અંધજન શાળા , ગૌશાળામાં ગાયો ને ગોળ ખવડાવ્યો હતો અને હોસ્પિટલોમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારે પછી ફરી સાંજે સ્વામી વાત્સલ્ય રાખવામાં આવ્યું છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दुनिया की सबसे बड़ी अल्कोहल कंपनी Diageo के सीईओ Ivan Menezes का निधन
बिजनेस डेस्क। दुनिया की सबसे बड़ी स्पिरिट्स कंपनी डियाजियो (Diageo) के भारतीय मूल...
अंगणातील सोयाबीनचे कट्टे चोरट्याने लांबविले अज्ञाता विरोधात उदगीर ग्रामीण पोलीस ठाण्यात गुन्हा दाखल
अंगणातील सोयाबीनचे कट्टे चोरट्याने लांबविले अज्ञाता विरोधात उदगीर ग्रामीण पोलीस ठाण्यात गुन्हा दाखल
ৰাসায়নিক কাৰখানাত ভয়ংকৰ বিস্ফোৰণ! তিনিজন নিহত, ১২ জনকৈও অধিক লোক আহত
মহাৰাষ্ট্ৰৰ পালঘৰ জিলাৰ বাইছাৰ এমআইডিচি অঞ্চলৰ ভাগেৰিয়া কেমিকেল কোম্পানীত বয়লাৰ বিস্ফোৰণৰ ফলত...
महाराष्ट्र: बल्लारशाह रेलवे स्टेशन | બલ્હારશાહ રેલવે સ્ટેશન બ્રિજ | balharshah railway station news
महाराष्ट्र: बल्लारशाह रेलवे स्टेशन | બલ્હારશાહ રેલવે સ્ટેશન બ્રિજ | balharshah railway station news
ઠાસરા માં એક રાત માં બે વિસ્તારો ના મકાનો માં ચોરી થઈ
ઠાસરા માં એક રાત માં બે વિસ્તારો ના મકાનો માં ચોરી થઈ