મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
નડાબેટ ટુરિઝમ ખાતે BSF ના IG દ્વારા થાર રેલીને ફ્લેગ ઓફ અપાયું.
સુઇગામ તાલુકાના પ્રખ્યાત યાત્રાધામ નડાબેટ સ્થિત બોર્ડર ટુરિઝમ ખાતે પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી...
সুবাস ৰহাৰ মাৰাথন দৌৰ আৰু চিত্ৰাংকন প্ৰতিযোগিতা অহাকালি।
অহাকালি ১৫ আগষ্ট স্বাধীনতা দিৱস, সমগ্ৰ ৰাজ্যৰ লগতে বৃহতৰ ৰহা,চাপৰমুখ ত ব্যাপক প্ৰস্তুতি চলাই থকাৰ...
चालू वित्त वर्ष में 20 प्रतिशत तक बढ़ सकती है Passenger Vehicles की सेल, EVs की बिक्री में भी बढ़ोतरी की उम्मीद
रिपोर्ट में कहा गया है कि पिछले कुछ वर्षों में इलेक्ट्रिक चार पहिया की बिक्री में महत्वपूर्ण...
CITY CRIME NEWS આજરોજ રાજુલા બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા નો કાર્યક્રમ
CITY CRIME NEWS આજરોજ રાજુલા બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સ્વચ્છતા નો કાર્યક્રમ