મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
તાલાલા તાલુકાના ગીર ધાવા ગામની ઘટના અંગે SP મનોહરસિંહ જાડેજાની પ્રેસ કોન્ફ્રન્સ
તાલાલા તાલુકાના ગીર ધાવા ગામની ઘટના અંગે SP મનોહરસિંહ જાડેજાની પ્રેસ કોન્ફ્રન્સ
মৰিগাঁও জিলা মধ্য ইংৰাজী শিক্ষক সংস্থাৰ অধিৱেশন ।প্ৰফুল্ল হাজৰিকা সভাপতি নিৰ্বাচিত।
মৰিগাঁও জিলা মধ্য ইংৰাজী শিক্ষক সংস্থাৰ অধিৱেশন সম্পন্ন হয় । শিক্ষক-কৰ্মচাৰীৰ স্বাস্থ্য,...
Arvind Kejriwal Bail: CM Kejriwal की बेल पर थोड़ी देर में होगी सुनवाई, ED ने दी जमानत को चुनौती
Arvind Kejriwal Bail: CM Kejriwal की बेल पर थोड़ी देर में होगी सुनवाई, ED ने दी जमानत को चुनौती
ધાનેરાની શિવમ વાડી ખાતે આરએસએસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે નિશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું
ધાનેરાની શિવમ વાડી ખાતે આરએસએસ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે નિશુલ્ક...
પાલીતાણામાં લમ્પી વાયરસને લઈને રસીકરણ કરવામાં આવ્યું
પાલીતાણામાં લમ્પી વાયરસને લઈને રસીકરણ કરવામાં આવ્યું