મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા પશુઓને પકડવા માટે 24 કલાક અભિયાન શરૂ કર્યું
રખડતા પશુઓને લઈને હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપ્યા બાદ સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ...
ধেমাজি মৰিধলত উজনিমোৱা ৰেলে মহতিয়ালে এজন ব্যক্তিক, কথমপি প্ৰাণ ৰক্ষা
ধেমাজি মৰিধলত উজনিমোৱা ৰেলে মহতিয়ালে এজন ব্যক্তিক, মৰিধলত ৰেলৰ খুন্দাত কোনোমতে প্ৰাণ ৰক্ষা এজনৰ...
12GB रैम और 5000mAh बैटरी के साथ लॉन्च हुआ Realme 12+ 5G, यहां जानें जरूरी डिटेल
भारत में लॉन्च होने से पहले Realme के नए फोन Realme 12+ 5G को मलेशिया और इंडोनेशिया में लॉन्च कर...
Sangmeshvar| उपोषणकर्ते परशुराम शिंदेंना तहसिलदारांकडून अपमानास्पद वागणूक ? | उपोषण
Sangmeshvar| उपोषणकर्ते परशुराम शिंदेंना तहसिलदारांकडून अपमानास्पद वागणूक ? | उपोषण