મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તા.૧૨મી ઓગસ્ટે હરઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રા યોજાશે
અમરેલી તા.૧૦ ઓગસ્ટ, ૨૦૨૨ (બુધવાર) અમરેલી શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યુ છે....
નાંખલના આદિવાસી યુવા કલાકારોનું જોરદાર પરફોર્મન્સ.... કલામહાકુંભમાં મચાવી ધૂમ...જુઓ
નાંખલના આદિવાસી યુવા કલાકારોનું જોરદાર પરફોર્મન્સ.... કલામહાકુંભમાં મચાવી ધૂમ...જુઓ
સિનિયર સિટીઝન કલબ પશ્ચિમ વિભાગ નડીઆદ દ્વારા સમાજ દાતાનું સન્માન કરાયું.
આંબેડકર હોલ નડીઆદ ખાતે સિનિયર સિટીઝન કલબ પશ્ચિમ વિભાગ નડીઆદ દ્વારા સમાજદાતા યોગેશભાઇ કા. પટેલ...
উত্তৰ লক্ষীমপুৰ নেহেৰু যুৱ কেন্দ্ৰৰ উদ্যোগত সোৱণশিৰি আদৰ্শ হাইস্কুলত চিত্ৰাংকন প্ৰতিযোগিতা
উত্তৰ লক্ষীমপুৰ নেহেৰু যুৱ কেন্দ্ৰৰ উদ্যোগত সোৱণশিৰী আদৰ্শ হাইস্কুলত চিত্ৰাংকন প্ৰতিযোগিতা আয়োজন...
આદિપુરની સરકારી શાળા પાસે આંકડો રમાડતા બે જણ ઝડપાયા
આદિપુરમાં 80 લાઇન સામે સરકારી શાળા પાસે લોકોને ઓનલાઇન આંકડો રમાડતા બે શખ્સોને પોલીસે પકડી પાડયા...