મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સોજીત્રા શહેર અને તાલુકાની બુથ સશક્તિકરણ અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ
સોજીત્રા શહેર અને સોજીત્રા તાલુકાની બુથ સશક્તિકરણ અભિયાન ૨૦૨૩ અંતર્ગત એક વિશેષ બેઠકનું આયોજન આણંદ...
ડીસામાં ભૂસ્તર વિભાગ અને ફલાઇંગ સ્કવોર્ડની ટીમ રેતી ચોરીમાં ત્રાટકી
બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન કરી બુધવારે મધરાત્રે ડીસામાં...
હાલોલના પાવાગઢ રોડ પર હજીરા પાસે યુવાને હવામાં ઓટોમેટિક પિસ્તોલ વડે બે રાઉન્ડ ફાયરિંગ કરતાં મચ્યો ખળભળાટ.
હાલોલ નગરના બસ સ્ટેન્ડ નજીક પાવાગઢ રોડ પર હજીરા પાસે ઈંડાની લારી ચલાવતા મકમુદ્દીન કયુંમુદ્દીન...
বৰবাম বাগিচা ক্লাবত সজাগতা সভা অনুষ্ঠিত
বৰবাম বাগিচা ক্লাবত সজাগতা সভা সম্পন্ন
সদৌ অসম মহিলা সমিতিৰ শিৱসাগৰ জিলা সমিতিৰ অন্তৰ্গত...