મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বিশ্ব চেম্পিয়নশ্বিপত মৈঠায় খেলত ব্ৰঞ্জৰ পদক বুতলিবলৈ সক্ষম পাৰ্থ প্ৰতিম বৰুৱাক সম্বৰ্ধনা
বিশ্ব চেম্পিয়নশ্বিপত মৈঠায় খেলত ব্ৰঞ্জৰ পদক বুতলিবলৈ সক্ষম পাৰ্থ প্ৰতিম বৰুৱাক সম্বৰ্ধনা
एका आजीबाईचा सर्वात सुंदर हंडीचा व्हिडिओ
एका आजीबाईचा सर्वात सुंदर हंडीचा व्हिडिओ
E-Pack Durable Business Outlook | भीषण गर्मी इस साल संभव, क्या डबल होगी कंपनी की Sales Growth?
E-Pack Durable Business Outlook | भीषण गर्मी इस साल संभव, क्या डबल होगी कंपनी की Sales Growth?