મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  KUTCH : કચ્છ જિલ્લાની મુલાકાતે પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ 
 
                      #buletinindia #gujarat #kutch
                  
   Full Bulletin | 17.09.2022 | Raftaar Marathi Media 
 
                      Full Bulletin | 17.09.2022 | Raftaar Marathi Media
                  
   सीमा हैदर से पूछताछ के बाद UP ATS नेपाल के होटल क्यों पहुंच गई ? | Seema Haider Case Update 
 
                      सीमा हैदर से पूछताछ के बाद UP ATS नेपाल के होटल क्यों पहुंच गई ? | Seema Haider Case Update
                  
   કમોસમી વરસાદ ની આગાહી.... 
 
                      કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડુત મિત્રોએ ધ્યાનમાં રાખવાના પગલાં હવામાન ખાતાના પૂર્વાનુમાન...
                  
   ग्राम पंचायतों मैं स्वछता अभियान की धजिय्यां उडाई जा रही हैं 
 
                      ग्राम पंचायतों मैं स्वछता अभियान की धजिय्यां उडाई जा रही हैं
                  
   
  
  
  
   
   
   
  