મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Beetroot benefits: दिल, दिमाग को चुस्त और तंदुरुस्त रखने वाले चुकंदर के ये फ़ायदे पता हैं क्या (BBC)
Beetroot benefits: दिल, दिमाग को चुस्त और तंदुरुस्त रखने वाले चुकंदर के ये फ़ायदे पता हैं क्या (BBC)
बुलेटसह साडेतीन लाख घेऊन व्यापाऱ्याचा नोकर फसार; शहर पोलिसात गुन्हा दाखल
बीड : शहरातील सराफा व्यापारी गणेश मैड यांच्या दुकानावरील नोकराने रोख रकमेसह बुलेट घेऊन पळ...
PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો થયો એક્સિડેન્ટ@live24newsgujarat
PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની કારનો થયો એક્સિડેન્ટ@live24newsgujarat
अमृत पर्यावरण महोत्सव के तहत कॉलेज में किया वृक्षारोपण
अमृत पर्यावरण महोत्सव के तहत कॉलेज में किया वृक्षारोपण
बून्दी। राजकीय महाविद्यालय में शुक्रवार को...
"ऐसे ‘स्टंट’ अब उन्हें नहीं बचा सकते...संसद से महापुरुषों की मूर्ति क्यों हटाई?" जयराम रमेश ने PM मोदी पर जमकर साधा निशाना
नई दिल्ली। कांग्रेस महासचिव जयराम रमेश ने संसद परिसर में महात्मा गांधी, डॉ. बाबासाहेब...