મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Volkswagen ID.4 | भारत में लॉन्च होने वाली सबसे ज्यादा माइलेज वाली इलेक्ट्रिक SUV? | Auto News
Volkswagen ID.4 | भारत में लॉन्च होने वाली सबसे ज्यादा माइलेज वाली इलेक्ट्रिक SUV? | Auto News
પાલનપુરમાં શિક્ષક સબંધીના ઘરે ગયા અજાણ્યો શખ્સ કારનો કાચ તોડી રૂ. 3.10 લાખ ચોરી જતાં ચકચાર
પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં શિક્ષક તેમના સબંધીને મળવા ગયા હતા. તે દરમિયાન અજાણ્યા શખ્સે તેમની...
AKOLA | कंझरा जागेश्वर येथे पोळा व गणपती उत्सवा निमित्त पोलीस स्टेशन चा रूट मार्च
AKOLA | कंझरा जागेश्वर येथे पोळा व गणपती उत्सवा निमित्त पोलीस स्टेशन चा रूट मार्च
કાંકરેજમાં વિજય વિશ્વાસ સંમેલન...!
કાંકરેજમાં વિજય વિશ્વાસ સંમેલન...!
ડીસા તાલુકાના વરનોડા ગામ ખાતે આજે ધનતેરસ એટલે ધણ તેરસ ધન એટલે ગાયોનો પૂજન કરવામાં આવ્યું હતુ
ડીસા તાલુકાના વરનોડા ગામ ખાતે આજે ધનતેરસ એટલે ધણ તેરસ ધન એટલે ગાયોનો પૂજન કરવામાં આવ્યું હતુ