મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  *बांक्या में तेजाजी की बैठक सम्पन्न* 
 
                      ग्राम पंचायत किशोरपुरा के बांक्या में श्री वीर तेजाजी महाराज मेला समिति की बैठक तेजाजी मन्दिर...
                  
   ગૌસેવકોએ સરકારી સહાય માટે પોસ્ટર લગાવવાની શરૂઆત ડીસા થી કરી.. 
 
                      ગૌસેવકોએ સરકારી સહાય માટે પોસ્ટર લગાવવાની શરૂઆત ડીસા થી કરી..
                  
   ભૂતેશ્વર અને જુના રતનપર ગામેથી દેશી દારૂ ઝડપાયો 
 
                      ભૂતેશ્વર અને જુના રતનપર ગામેથી દેશી દારૂ ઝડપાયો
                  
   बिम्सटेक विदेश मंत्रियों से मिले प्रधानमंत्री नरेंद्र मोदी, ऊर्जा-व्यापार समेत कई अहम मुद्दों पर हुई चर्चा 
 
                      नई दिल्ली। प्रधानमंत्री नरेंद्र मोदी ने शुक्रवार को नई दिल्ली में बिम्सटेक विदेश मंत्रियों...
                  
   અસામાજીક તત્વોએ ડો.પર હુમલો કર્યો હતો. તેનો વિરોધ પ્રદર્શન કરી મોટી સંખ્યા હાજર રહી  આવેદનપત્ર આપ્યુ 
 
                      કોલકત્તા ખાતે આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાના મામલા બાદ...
                  
   
  
  
  
   
  