મહુવા તાલુકાના બામણિયા ગામે વાંસકુઈ ચાર રસ્તા નજીક રહેતા અને મૂળ કુણેજાગામ રાજસ્થાનના વતની મોહિનીબેન નારાયણસિંહ ગેનસિંહ રાવત એમના પરિવાર સાથે તેમના વતન ખાતે જનાર હોય પરંતુ તેમના દીકરાની પરીક્ષા ચાલતી હોય જેથી તેમના પતિ એકલા જ વતન ખાતે જવા નીકળી ગયા હતા જે બાબતનું માઠું લાગી આવતા પરિણીતા મોહિનીબેને તા.૧૮/૦૩/૨૦૨૩ના રોજ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું જે અંગે મહુવા પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આણંદ જીલ્લાના યુવા જાગૃત પત્રકાર બળવંતસિંહ વાધેલાનું અકાળે અવસાન
આણંદ જીલ્લાના યુવા જાગૃત પત્રકાર બળવંતસિંહ વાઘેલાનુ અકાળે અવસાન
આણંદ જિલ્લામાં હંમેશા...
ઝાલોદ પંથકમાં બે જુદાજુદા સ્થળોએ જુગાર રમતા ૧૬ શકુનિઓ ઝડપાયા
ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રોહીતવાસ અને દબગર વાસમાં પોલીસે છાપો મારીને ૧૬ શકુનિઓ ઝડપી પાડી જુગાર...
তিনিচুকীয়াৰ মাকুমত টাই আহোম উন্নয়ন পৰিষদৰ বিভিন্ন সামগ্ৰী বিতৰণ কাৰ্য্যসূচী
তিনিচুকীয়াৰ মাকুমত টাই আহোম উন্নয়ন পৰিষদৰ বিভিন্ন সামগ্ৰী বিতৰণ কাৰ্য্যসূচী
ಬಿಡೆನ್ ಆಡಳಿತದಲ್ಲಿ ಕೃತಕ ಬುದ್ಧಿಮತ್ತೆಯ ವಿಸರಣದ ರಫ್ತು ನಿಯಂತ್ರಣಗಳ ಪ್ರಭಾವ
ಬೆಂಗಳೂರು, ಜನವರಿ 17, 2025
ಈ ಉಲ್ಲೇಖವನ್ನು ಇಂಡಿಯಾ ಎಲೆಕ್ಟ್ರಾನಿಕ್ಸ್ ಮತ್ತು ಸೆಮಿಕಂಡಕ್ಟರ್...
आतंकी हमले पर फारुक बोले- पाकिस्तान पहले अपनी दुर्दशा देखे:अशांति फैलाने की जगह भारत से दोस्ती और अपनी बेहतरी का रास्ता खोजे
जम्मू-कश्मीर के गुलमर्ग में हुए आतंकी हमले के लिए नेशनल कॉन्फ्रेंस (NC) चीफ फारूक अब्दुल्ला ने...