કોઈક કારણસર મનમા કંઈક લાગી આવતા ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામની ૨૨ વર્ષીય પરણીત મહિલાએ પોતાના પિતાના ઘરે પરથમપુર ગામે મહુડી ફળિયામાં ઘરની ઓસરીમાં લાકડાની વળી ઉપર પોતાના દુપટ્ટા વડે કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કરી લીધાનું જાણવા મળ્યું છે. ( રાજ કાપડિયા 9879106469 - સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) ઝાલોદ તાલુકાના પરથમપુર ગામના મહુડી ફળિયામાં રહેતા મોગજીભાઈ જાેરસીંગભાઈ હઠીલાની પુત્રી ૨૨ વર્ષીય સ્નેહલબેનના લગ્ન ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામના પૃથ્વીરાજ ભરતભાઈ બારીયા સાથે થયા હતા. સ્નેહલબેન પોતાના પિતાના ઘરે તા. ૩-૩-૨૦૨૩ના રોજ હતી તે દિવસે સવારના સાડા અગ્યાર વાગ્યાના સુમારે કોઈ કારણસર સ્નેહબેનના મનમાં લાગી આવતાં તેને પોતાના પિતાના ઘરે ઓસરીમાં લાકડાની વળી પર દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.આ સંબંધે મરણજનાર સ્નેહલબેનના પિતા મોગજીભાઈ જાેરસીંગભાઈ હઠીલાએ લીમડી પોલિસ સ્ટેશને લેખીત જાણ કરતાં પોલિસે આ મામલે સી.આર.પી.સી. ૧૭૪ મુજબ અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિ@live24newsgujarat
પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતિ@live24newsgujarat
ड्राइविंग आती है, तो तुरंत मिल जाएगी नौकरी! रिपोर्ट में हुआ खुलासा
इनडीड इंडिया के सेल्स प्रमुख शशि कुमार ने कहा डेटा एक विरोधाभास को उजागर करता है जहां नौकरी के...
નડિયાદ ખાતે ટ્રક અને એકટીવા નું અકસ્માત એક મહિલા નું મોત
નડિયાદ ખાતે મંજીપૂરા રોડ એક અકસ્માત સર્જાયો જેમાં એક મહિલા નું સ્થળ પર જ મોત નીપજ્યું અન્ય બે...