ભારતીય વિદ્યા ભવન સંચાલીત ભવન્સ કોલેજ ડાકોરના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનો ઉદઘાટન સમારોહ તારીખ, ૩૦/૦૧/૨૦૨૩ નાં રોજ ઠાસરા તાલુકાના ઓજરાળા ગામે યોજાયો. જેમાં ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના વાઇસ ચેરમેન આદરણીય ભૂષણભાઈ ભટ્ટ સાહેબ તથા ગામના વડીલ આગેવાન શ્રી હસમુખભાઈ પટેલ, કોલેજના કા.આચાર્ય ડૉ.ટી.આર.ત્રિવેદી સાહેબ,આર્ટ્સ કોઓર્ડીનેટર ડૉ .એ.કે.ચૌધરી સાહેબ, નેક કોઓર્ડીનેટર ડૉ.એસ.એ.ગાંધી સાહેબ તથા સમગ્ર ભવન્સ પરિવારના સભ્યો અને ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના માનદમંત્રી શ્રીમતી નીકિતાબેન ગાંધીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તારીખ 28/01/2023 થી 03/02/2023 સુધી ચાલનારી શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમાજ સેવા લક્ષી અને જનજાગૃતિની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मराठवाडा मुक्ती संग्रामदिनानिमित्त प्रशासकीय इमारतीत ध्वजारोहण संपन्न
परभणी,(प्रतिनिधी) दि.17: मराठवाडा मुक्ती संग्रामाच्या 74 व्या वर्धापन दिनानिमित्त प्रशासकीय...
Jharkhand News: कौन हैं Jharkhand के होने वाले CM Champai Soren | Who is Champai Soren | Hindi News
Jharkhand News: कौन हैं Jharkhand के होने वाले CM Champai Soren | Who is Champai Soren | Hindi News
ભરૂચના ઝાડેશ્વર મુદલ કેબલ બ્રિજ પર અજાણ્યા ઇસમનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યું
ઝાડેશ્વર મુલદ કેબલ બ્રિજ પર અજાણ્યા ઇસમનું ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવ્યું....
Lok Sabha 2nd Phase Voting News: देखिए दूसरे चरण में किस राज्य में कितनी सीटों पर मतदान?
Lok Sabha 2nd Phase Voting News: देखिए दूसरे चरण में किस राज्य में कितनी सीटों पर मतदान?