ભારતીય વિદ્યા ભવન સંચાલીત ભવન્સ કોલેજ ડાકોરના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનો ઉદઘાટન સમારોહ તારીખ, ૩૦/૦૧/૨૦૨૩ નાં રોજ ઠાસરા તાલુકાના ઓજરાળા ગામે યોજાયો. જેમાં ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના વાઇસ ચેરમેન આદરણીય ભૂષણભાઈ ભટ્ટ સાહેબ તથા ગામના વડીલ આગેવાન શ્રી હસમુખભાઈ પટેલ, કોલેજના કા.આચાર્ય ડૉ.ટી.આર.ત્રિવેદી સાહેબ,આર્ટ્સ કોઓર્ડીનેટર ડૉ .એ.કે.ચૌધરી સાહેબ, નેક કોઓર્ડીનેટર ડૉ.એસ.એ.ગાંધી સાહેબ તથા સમગ્ર ભવન્સ પરિવારના સભ્યો અને ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના માનદમંત્રી શ્રીમતી નીકિતાબેન ગાંધીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તારીખ 28/01/2023 થી 03/02/2023 સુધી ચાલનારી શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમાજ સેવા લક્ષી અને જનજાગૃતિની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં "સર્વોત્સવ 2022" ગરબાનું આયોજન, પ્રથમ નોરતે વિદ્યાર્થીઓ ગરબે ઘુમ્યા : Video
કડી સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા દર વર્ષે ધામધૂમપૂર્વક નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. કડી સર્વ...
જિલ્લા કલેટરના અધ્યક્ષસ્થાને મતદાર
સાક્ષરતા જાગૃતિ અંગે બેઠક યોજાઈ
આ બેઠકમાં શાળાઓમાં EVM-VVPAT અને ચૂંટણી કામગીરીને લગતા પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજવી, ધોરણ-૮ થી ૧૨...
Ram Mandir Inaugration Updates: रामलला की प्राण प्रतिष्ठा से पहले Ayodhya में भव्य तैयारियां
Ram Mandir Inaugration Updates: रामलला की प्राण प्रतिष्ठा से पहले Ayodhya में भव्य तैयारियां