ભારતીય વિદ્યા ભવન સંચાલીત ભવન્સ કોલેજ ડાકોરના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનો ઉદઘાટન સમારોહ તારીખ, ૩૦/૦૧/૨૦૨૩ નાં રોજ ઠાસરા તાલુકાના ઓજરાળા ગામે યોજાયો. જેમાં ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના વાઇસ ચેરમેન આદરણીય ભૂષણભાઈ ભટ્ટ સાહેબ તથા ગામના વડીલ આગેવાન શ્રી હસમુખભાઈ પટેલ, કોલેજના કા.આચાર્ય ડૉ.ટી.આર.ત્રિવેદી સાહેબ,આર્ટ્સ કોઓર્ડીનેટર ડૉ .એ.કે.ચૌધરી સાહેબ, નેક કોઓર્ડીનેટર ડૉ.એસ.એ.ગાંધી સાહેબ તથા સમગ્ર ભવન્સ પરિવારના સભ્યો અને ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના માનદમંત્રી શ્રીમતી નીકિતાબેન ગાંધીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તારીખ 28/01/2023 થી 03/02/2023 સુધી ચાલનારી શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમાજ સેવા લક્ષી અને જનજાગૃતિની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহানগৰী এখন আগশাৰীৰ বিদ্যালয়ত চাঞ্চল্যকৰ ঘটনা
মহানগৰী এখন আগশাৰীৰ বিদ্যালয়ত চাঞ্চল্যকৰ ঘটনা
Odisha Train Accident: ट्रैक पर लौटी कोरोमंडल एक्सप्रेस लेकिन 'दीदी' पूछ रही है Modi सरकार से सवाल
Odisha Train Accident: ट्रैक पर लौटी कोरोमंडल एक्सप्रेस लेकिन 'दीदी' पूछ रही है Modi सरकार से सवाल
Lok Sabha Elections 2024: UP में 80 सीटों की जंग, BJP के खिलाफ मंच पर साथ आए Rahul-Akhilesh
Lok Sabha Elections 2024: UP में 80 सीटों की जंग, BJP के खिलाफ मंच पर साथ आए Rahul-Akhilesh
सांगोद में हुई चोरी की वारदात करने वाले चोर को पकड़ा,पुलिस ने पूरा माल वसूला
कोटा. सांगोद पुलिस ने चोरी के मामले में एक मुलजिम को गिरफतार कर प्रकरण का माल मशरुका बरामद करने...