ભારતીય વિદ્યા ભવન સંચાલીત ભવન્સ કોલેજ ડાકોરના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનો ઉદઘાટન સમારોહ તારીખ, ૩૦/૦૧/૨૦૨૩ નાં રોજ ઠાસરા તાલુકાના ઓજરાળા ગામે યોજાયો. જેમાં ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના વાઇસ ચેરમેન આદરણીય ભૂષણભાઈ ભટ્ટ સાહેબ તથા ગામના વડીલ આગેવાન શ્રી હસમુખભાઈ પટેલ, કોલેજના કા.આચાર્ય ડૉ.ટી.આર.ત્રિવેદી સાહેબ,આર્ટ્સ કોઓર્ડીનેટર ડૉ .એ.કે.ચૌધરી સાહેબ, નેક કોઓર્ડીનેટર ડૉ.એસ.એ.ગાંધી સાહેબ તથા સમગ્ર ભવન્સ પરિવારના સભ્યો અને ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના માનદમંત્રી શ્રીમતી નીકિતાબેન ગાંધીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તારીખ 28/01/2023 થી 03/02/2023 સુધી ચાલનારી શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમાજ સેવા લક્ષી અને જનજાગૃતિની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ડીસામાં ગેસનો બાટલો લીકેજ થતા ગંભીર રીતે દાઝેલી મહિલાનું સારવાર દરમિયાન મોત 
 
                      ડીસા પાલનપુર હાઇવે પર આવેલ આકાશ સોસાયટીમાં બે દિવસ અગાઉ રાત્રે ગેસનો બાટલો લીકેજ થતાં આગ લાગી...
                  
   মাজুলীত সমগ্ৰ শিক্ষাৰ আচনিত ভয়াবহ দুৰ্নীতি, তদন্তৰ দাবী জনাইছে  বিদ্যালয়ৰ শিক্ষক সকলে । 
 
                      মাজুলীত 'সমগ্ৰ শিক্ষাৰ আচনিত ভয়াবহ দুৰ্নীতি। বিগত তিনি বছৰে পেলাই থলে ১,৮০,৯১,৪১৩ টকা ব্যয়...
                  
   ઘર કંકાસના પગલે ચોટીલાના ગૂંદા ગામની મહિલાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા 
 
                      સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર...
                  
   
  
  
  
  
  