ભારતીય વિદ્યા ભવન સંચાલીત ભવન્સ કોલેજ ડાકોરના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનો ઉદઘાટન સમારોહ તારીખ, ૩૦/૦૧/૨૦૨૩ નાં રોજ ઠાસરા તાલુકાના ઓજરાળા ગામે યોજાયો. જેમાં ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના વાઇસ ચેરમેન આદરણીય ભૂષણભાઈ ભટ્ટ સાહેબ તથા ગામના વડીલ આગેવાન શ્રી હસમુખભાઈ પટેલ, કોલેજના કા.આચાર્ય ડૉ.ટી.આર.ત્રિવેદી સાહેબ,આર્ટ્સ કોઓર્ડીનેટર ડૉ .એ.કે.ચૌધરી સાહેબ, નેક કોઓર્ડીનેટર ડૉ.એસ.એ.ગાંધી સાહેબ તથા સમગ્ર ભવન્સ પરિવારના સભ્યો અને ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના માનદમંત્રી શ્રીમતી નીકિતાબેન ગાંધીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તારીખ 28/01/2023 થી 03/02/2023 સુધી ચાલનારી શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમાજ સેવા લક્ષી અને જનજાગૃતિની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસા બસ સ્ટેન્ડમાંથી અજાણ્યા ઈસમની લાશ મળી આવતાં ચકચાર
બનાસકાંઠા જીલ્લાની આર્થીક નગરી ડીસા સહેરના નવાબસ્ટેન્ડ ના ધાબા પર ગળે ફાંસો ખાધેલી...
એક અઠવાડિયામાં પુલ પર બીજી વાર ગાબડું પડતા સમારકામ કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર શહેરમાં રેલવે ફાટક ઉપર નવા ઓવર બ્રિજ માં વારંવાર ગાબડા પડવાના બનાવથી આ પૂલ જર્જરીત...
રાજસ્થાનમાં ઈન્દ્ર મેઘવાલના મૃત્યુના પડઘા ગુજરાતમાં,દલિત સમાજ દ્વારા આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ.
રાજસ્થાનમાં ઈન્દ્ર મેઘવાલના મૃત્યુના પડઘા ગુજરાતમાં,દલિત સમાજ દ્વારા અમદાવાદ મા.કલેકટર શ્રી...
वंदे गंगा अभियान जल संग्रहण एवं जल संरक्षण पखवाड़ा। जिला प्रभारी सचिव श्री ओपी बुनकर ने किया विधिवत शुभारंभ
जल का संग्रहण एवं संरक्षण राजस्थानी संस्कृति का अभिन्न अंग, इसे सहेज कर रखें- श्री बुनकर
...
ડાંગેશ્વર મહાદેવનું મંદિરનું અનેરું મહત્વ
#buletinindia #gujarat #banaskantha