ભારતીય વિદ્યા ભવન સંચાલીત ભવન્સ કોલેજ ડાકોરના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનો ઉદઘાટન સમારોહ તારીખ, ૩૦/૦૧/૨૦૨૩ નાં રોજ ઠાસરા તાલુકાના ઓજરાળા ગામે યોજાયો. જેમાં ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના વાઇસ ચેરમેન આદરણીય ભૂષણભાઈ ભટ્ટ સાહેબ તથા ગામના વડીલ આગેવાન શ્રી હસમુખભાઈ પટેલ, કોલેજના કા.આચાર્ય ડૉ.ટી.આર.ત્રિવેદી સાહેબ,આર્ટ્સ કોઓર્ડીનેટર ડૉ .એ.કે.ચૌધરી સાહેબ, નેક કોઓર્ડીનેટર ડૉ.એસ.એ.ગાંધી સાહેબ તથા સમગ્ર ભવન્સ પરિવારના સભ્યો અને ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના માનદમંત્રી શ્રીમતી નીકિતાબેન ગાંધીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તારીખ 28/01/2023 થી 03/02/2023 સુધી ચાલનારી શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમાજ સેવા લક્ષી અને જનજાગૃતિની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মন্ত্ৰী যোগেনমহনলৈ মাহমৰাৰ নিজ খালৈ ঘুগুৰা-নাহৰতলী মে-ডাম মে-ফী সমিতিৰ আহোম ৰাজত্ব কালৰ পণ্ডিত লক্ষী ম-ডাম ফুকন বঁটা ঘোষণা।
চৰাইদেউ জিলাৰ মাহমৰা সমষ্টিৰ অন্তৰ্গত নিজ খালৈঘুগুৰা আৰু নাহৰতলী অঞ্চলত আহোম ৰাজত্ব কালত বসবাস...
Lebanon pager attack: कभी Communication के लिए इस्तेमाल होने वाला पेजर कैसे बना बम? (BBC Hindi)
Lebanon pager attack: कभी Communication के लिए इस्तेमाल होने वाला पेजर कैसे बना बम? (BBC Hindi)
ગુજરાત ATSએ અલકાયદાનો પર્દાફાશ કર્યો છે" ગુજરાત ATSના ઓપરેશન પર ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
ગુજરાત ATSએ અલકાયદાનો પર્દાફાશ કર્યો છે" ગુજરાત ATSના ઓપરેશન પર ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન
પાયલ પટેલની જાહેરાત:-ધારાસભ્ય તરીકે નો પગાર અનાથ અને વિધવા માટે વાપરશે
પાયલ પટેલની જાહેરાત:-ધારાસભ્ય તરીકે નો પગાર અનાથ અને વિધવા માટે વાપરશે