ભારતીય વિદ્યા ભવન સંચાલીત ભવન્સ કોલેજ ડાકોરના એન.એસ.એસ. યુનિટની વાર્ષિક શિબિરનો ઉદઘાટન સમારોહ તારીખ, ૩૦/૦૧/૨૦૨૩ નાં રોજ ઠાસરા તાલુકાના ઓજરાળા ગામે યોજાયો. જેમાં ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના વાઇસ ચેરમેન આદરણીય ભૂષણભાઈ ભટ્ટ સાહેબ તથા ગામના વડીલ આગેવાન શ્રી હસમુખભાઈ પટેલ, કોલેજના કા.આચાર્ય ડૉ.ટી.આર.ત્રિવેદી સાહેબ,આર્ટ્સ કોઓર્ડીનેટર ડૉ .એ.કે.ચૌધરી સાહેબ, નેક કોઓર્ડીનેટર ડૉ.એસ.એ.ગાંધી સાહેબ તથા સમગ્ર ભવન્સ પરિવારના સભ્યો અને ખુબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા. ભારતીય વિદ્યાભવન ડાકોર કેન્દ્રના માનદમંત્રી શ્રીમતી નીકિતાબેન ગાંધીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી. તારીખ 28/01/2023 થી 03/02/2023 સુધી ચાલનારી શિબિરમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સમાજ સેવા લક્ષી અને જનજાગૃતિની પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસામાં જીપડાલાને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતાં એક વ્યક્તિનું મોત : ત્રણ વ્યક્તિઓ ઘાયલ
ડીસા બનાસ નદીના પુલ પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રસોડાનું કામ પતાવી જીપ ડાલામાં પરત આવી...
૯૫ અમરેલી વિધાનસભા ના કુકાવાવ વડીયા તાલુકાના
કોલડા ગામમાં ફૂકાયો આમ આદમી પાર્ટી તરફી પવન
આમ આદમી પાર્ટીનો પ્રચંડ પ્રચાર પ્રસાર નો ટેમ્પો જામ્યો.
આગામી દિવસો માં પ્રોજેક્ટર જન...
તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજેલી ખાતે યોજાયો
ભારત સરકાર ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમત ગમત...
સુરવદર ગામેથી 30 દારૂની બોટલો ઝડપાઈ: આરોપી ફરાર
હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં દારૂના વેપલાને નાથવા માટે હળવદ પોલીસ દ્વારા જુદી જુદી રીતે...