ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Assembly Speaker gives warning to Saleng Sangma for using unparliamentary language
Meghalaya Legislative Assembly Speaker Metbah Lyngdoh today issued a warning to Gambegre MLA...
আজিও অৱহেলিত আন্তঃৰাষ্ট্ৰীয় পদক বিজয়ী প্ৰথম অসমীয়া মহিলা বক্সাৰ প্ৰণামিকা বৰা
আজিও অৱহেলিত আন্তঃৰাষ্ট্ৰীয় পদক বিজয়ী প্ৰথম অসমীয়া মহিলা বক্সাৰ প্ৰণামিকা বৰা ।। মেৰীকম, লাভলীনা...
મંદિર મા ચોરી થતા ગામ લોકો મા ચિંતા નો માહોલ છવાયો
મંદિર મા ચોરી થતા ગામ લોકો મા ચિંતા નો માહોલ છવાયો
Share Market Tomorrow: कल बाजार में किन Sectors और Shares में है कमाई का बढ़ियां मौका | 03 Jan 2024
Share Market Tomorrow: कल बाजार में किन Sectors और Shares में है कमाई का बढ़ियां मौका | 03 Jan 2024
ડીસા-ભીલડી હાઇવે પર ટ્રેકટર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો
ડીસા-રાધનપુર નેશનલ હાઈવે પર આજે ટેન્કર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી...