ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जगन्नाथ के भात, जगत पसारे हाथ... इन जयकारों के साथ निकली रथयात्रा
जगन्नाथ के भात, जगत पसारे हाथ... इन जयकारों के साथ निकली रथयात्रारथ यात्रा महोत्सव पर रथ में...
જેતપુર: જૂનાગઢ રોડ પર પાણીની કુંડીમાં બાળક પડી જવાની ઘટના સામે આવી | Jetpur News | Jetpur Update
જેતપુર: જૂનાગઢ રોડ પર પાણીની કુંડીમાં બાળક પડી જવાની ઘટના સામે આવી | Jetpur News | Jetpur Update
সদৌ মৰাণ ছাত্ৰ সন্থা আৰু মৰাণ জাতীয় মহিলা পৰিষদৰ দ্বি বাৰ্ষিক অধিৱেশনৰ শুভাৰম্ভ
যোৱা ইংৰাজী ৪ নৱেম্বৰৰ পৰা আৰম্ভ হৈছে সদৌ মৰাণ ছাত্ৰ সন্থা কাকপথাৰ আঞ্চলিক সমিতি আৰু মৰাণ জাতীয়...
শ্ৰীকৃষ্ণৰ জন্মাষ্টমী উপলক্ষে সানেকুছি শ্ৰীশ্ৰী গোপাল গোহাইঘৰত আয়তীনাম প্ৰতিযোগিতাৰ আয়োজন
বৰভাগ ৰাজহচক্ৰৰ অন্তৰ্গত সানেকুছি শ্ৰীশ্ৰী গোপাল গোহাইঘৰ প্ৰাংগনত অহা ১৯ আগষ্ট(২ ভাদ,শুক্ৰবাৰ)...
নলবাৰীত উত্তৰ পূৱ ভাৰতৰ আতাইতকৈ ওখ শিৱমুৰ্তি উন্মোচন
আজি মহাশিৱৰাত্ৰী পূজা৷চাৰিওপিনে দেৱাদি দেৱ মহাদেৱৰ পূজাৰ্চনাত ব্যস্ত ভক্ত সকল৷ইয়াৰ মাজতে নলবাৰীৰ...