ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Worst Condition of 15 No National High Way in Assam
असम के गुवाहाटी के पास बाईहाटा चारियाली से तेजपुर के पास मिशन चारियाली तक 15 नंबर राष्ट्रीय...
પેટલાદ પોરડા કાંસ પાસેથી દેશીદારૂ સાથે મહિલા ઝડપાઈ
પેટલાદ પોરડા કાંસ પાસેથી દેશીદારૂ સાથે મહિલા ઝડપાઈ
સાબરકાંઠા: ઈડરનો તાલુકા કક્ષાનો 79 મો સ્વાતંત્ર પર્વ ઈડર તાલુકાના મણિયોર ગામે ઉજવવામાં આવ્યો
સાબરકાંઠા: ઈડરનો તાલુકા કક્ષાનો 79 મો સ્વાતંત્ર પર્વ ઈડર તાલુકાના મણિયોર ગામે ઉજવવામાં આવ્યો
થરાદ તાલુકાના ભોરોલ માં સરકારી તેમજ પ્રાથમિક શાળાના બાળકો ને સ્વારૂચી ભોજન આપ્યું
બનાસકાંઠા જિલ્લાનાસ સાંસદ તેમજ બનાશ વાસી ઓ ના (કાકા) ના નામ થી તેમજ લોકો ના હૃદય સમ્રાટ શ્રી...
ધ્રાંગધ્રા તાલુકાના સતાપરના ડેમમાં 23 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત નિપજ્યું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સતાપરના ડેમમાં 23 વર્ષીય યુવાનનું ડૂબી જવાથી મોત...