ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ટ્રકમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાર્યો :2 યુવકનાં મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું
મૂળી સરલા રોડ પર સોમવારે મોડી સાંજે ટ્રકમાં ખામી સર્જાતા અકસ્માત સર્જાર્યો હતો. જેમાં 2 યુવકનાં...
Haryana Murder Case: पत्नी ने बॉयफ्रेंड संग मिलकर रची साजिश, पति की कर दी हत्या | Aaj Tak
Haryana Murder Case: पत्नी ने बॉयफ्रेंड संग मिलकर रची साजिश, पति की कर दी हत्या | Aaj Tak
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત..
ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી દ્વારા નાનાજી દેશમુખ ગાર્ડનની મુલાકાત..