ધાનેરા પોલીસ સ્ટેશનમાં થરાદ ડી વાયા એસ પી.વારોતરીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડી વાય એસ પી.એ વ્યાજખોર વિરુદ્ધ કઈ રીતે પગલાં લેવાય તેની લોકોને સમજ આપી હતી.સ્થાનિક આગેવાનો અને લોકોએ પણ ડી વાય એસ પી.અને ધાનેરા પી આઈની હાજરીમાં ધારદાર રજુઆતો કરી હતી.લોક દરબારમાં વ્યાજખોરની સાથે સાથે યુવાધન બરબાદ થઈ રહ્યું હોવાથી ડ્રગ્સનો મુદ્દો પણ બન્યો હતો ચર્ચાનું કેન્દ્ર.હાજર લોકોએ ડ્રગ્સ મામલે અધિકારીઓ સામે ડ્રગ્સના લતે ચઢેલા યુવાનોને બરબાદ થતા બચાવવાની ધારદાર રજુઆત કરી હતી.ધાનેરાના સ્થાનિકોના અનેક પ્રશ્નોના ઉકેલની એક માસમાં ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सावित्रीबाई फुले यांनी स्त्रीयांना शिक्षणाचा आणि सत्तेचा अधिकार दिला-सरपंच सौ कल्पना खर्डे
मौजे तांबुळगाव ग्रामपंचायत येथे सावित्रीबाई फुले जयंती साजरी
परळी वैजनाथ (प्रतिनिधी) अत्यंत...
શહેરી આજીવિકા કેન્દ્ર નગરપાલિકા ખાતે ગુજરાત અર્બનલાઈવલીહૂડના SEP- I ઘટક હેઠળ બે લાખ લોન
આપવામાંઆવી
શહેરી આજીવિકા કેન્દ્ર નગરપાલિકા ખાતે ગુજરાત અર્બનલાઈવલીહૂડના SEP- I ઘટક હેઠળ બે લાખ લોન આપવામાંઆવી
सांगोद कॉलेज में विद्यार्थियों को दी नशे से दूर रहने की सीख
सांगोद, 05 अगस्त। यहां शहीद हेमराज मीणा राजकीय महाविद्यालय में सोमवार को नशा मुक्ति को लेकर...
शराब की भारी खेत पकड़ी
तस्करी की शराब की भारी खेप पकड़ी, दो मुल्जिम गिरफ्तार
- चंडीगढ़ निर्मित अलग-अलग ब्रांड की...
આમ આદમી પાર્ટી ની પ્રેસ માં કયા મુદ્દા પર થઈ ચર્ચા, અને જાણો કયા દિગજ નેતા aap માં જોડાયા.
આમ આદમી પાર્ટી ની પ્રેસ અને જાણો કયા દિગજ aap માં જોડાયા.