સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IND vs NEP Highlights: Asian Games में India ने Nepal को 23 रनों से दी मात, Ruturaj ने कही ये बात
IND vs NEP Highlights: Asian Games में India ने Nepal को 23 रनों से दी मात, Ruturaj ने कही ये बात
આ MDએ દિલ્હીમાં ખરીદ્યો 137 કરોડનો બંગલો, ડીલ અંગે બહાર આવી મોટી માહિતી
દેશ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવી રહ્યો છે. સરકારની આ પહેલ પર, સ્પર્ધાત્મક પરીક્ષાઓની...
আঘোণৰ পথাৰত সোণগুটি বুটলাত ব্যস্ত দায়নী। আনন্দত নাচিছে, গাইছে, লগতে লৈছে ৰবাৱ টেঙাৰ জুতি।
আঘোণৰ পথাৰত সোণগুটি বুটলাত ব্যস্ত দায়নী। আনন্দত নাচিছে, গাইছে, লগতে লৈছে ৰবাৱ টেঙাৰ জুতি।
ઊંઝા બેઠકના ભાજપના નવા ઉમેદવાર કે.કે. પટેલે કાર્યાલયના ઉદ્દઘાટનમાં શું કહ્યું જાણો
આવનાર 2022 વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે કે. કે. પટેલની વિધાનસભાની ચૂંટણીમાં ઊંઝા બેઠક ઉપર ટિકિટની...