સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ખાટુ શ્યામ મંદિરમાં નાસભાગ: રાજસ્થાનના ખાટુ શ્યામ મેળામાં નાસભાગ, 3 શ્રદ્ધાળુઓના મોત, CM ગેહલોતે દુઃખ વ્યક્ત કર્યું
રાજસ્થાનના પ્રખ્યાત ખાટુશ્યામજીમાં બાબા શ્યામના માસિક મેળામાં સોમવારે સવારે નાસભાગ મચી ગઈ હતી. આ...
Jammu Kashmir News: पुलवामा में आतंकियों के साथ मुठभेड़, सुरक्षाबलों ने किया एक आतंकी ढेर
Jammu Kashmir News: पुलवामा में आतंकियों के साथ मुठभेड़, सुरक्षाबलों ने किया एक आतंकी ढेर
High BP करना चाहते हैं कंट्रोल तो रोजाना पिएं ये हेल्दी ड्रिंक्स, दिल की बीमारियों से भी होगा बचाव
इन दिनों कई लोग हाई ब्लड प्रेशर की समस्या से परेशान हैं। बदलती लाइफस्टाइल और गलत खानपान लोगों को...
ખેડૂતો ના અલગ અલગ મુદ્દા ને લઈ બાઈક રેલીનુ આયોજન કરાયુ..
ખેડૂતો ના અલગ અલગ મુદ્દા ને લઈ બાઈક રેલીનુ આયોજન કરાયુ..
ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમ ઝડપાયો
ઈંગ્લીશ દારૂ સાથે એક ઈસમ ઝડપાયો