સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  रक्षा मंत्री राजनाथ सिंह का अमेरिका दौरा 23 से, रक्षा सहयोग की मजबूती को लेकर करेंगे चर्चा 
 
                      भारत के रक्षा मंत्री राजनाथ सिंह 23 अगस्त को अमेरिका जाएंगे। वह अमेरिकी रक्षा सचिव लॉयड आस्टिन के...
                  
   પત્ની સાથે અણબનાવ થતાં સાળા અને કાકા સસરાના ત્રાસથી સરખેજમાં એક વ્યક્તિએ દવા પીને આત્મહત્યા કરી 
 
                      પત્ની સાથે અણબનાવ થતાં સાળા અને કાકા સસરાના ત્રાસથી સરખેજમાં એક વ્યક્તિએ ઝેરી દવા પીને આત્મહત્યા...
                  
   শৰীৰ চৰ্চাত ব্যস্ত মন্ত্ৰী ৰঞ্জিত কুমাৰ দাস  
 
                      শৰীৰৰ প্ৰতি সচেতন মন্ত্ৰীগৰাকী। পুৱা এইদৰে শৰীৰ চৰ্চাত ব্যস্ত মন্ত্ৰী ৰঞ্জিত কুমাৰ দাস|
                  
   INDIA Alliance: Mamata Banerjee के बंगाल में अकेले लड़ने के फैसले पर Aaditya Thackeray का बड़ा बयान 
 
                      INDIA Alliance: Mamata Banerjee के बंगाल में अकेले लड़ने के फैसले पर Aaditya Thackeray का बड़ा बयान
                  
   Rahul Gandhi Speech: राहुल गांधी ने कर्नाटक की बीजापुर रैली में PM Modi पर हमलों की बौछार की 
 
                      Rahul Gandhi Speech: राहुल गांधी ने कर्नाटक की बीजापुर रैली में PM Modi पर हमलों की बौछार की
                  
   
  
  
  
  
   
  