સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गहलोत बोले- चुनाव आयोग का रवैया अच्छा नहीं है:गठबंधन पर फैसला हाईकमान करेगा
पूर्व सीएम अशोक गहलोत ने महाराष्ट्र विधानसभा के चुनावों की टाइमिंग को लेकर चुनाव आयोग पर सवाल...
भूसंपादन प्रकरणी संचिका गायब करणाऱ्या श्रीनिवास मुळेवर कारवाई करण्यास उपजिल्हाधिकारी मच्छिंद्र सुकटे यांची टाळाटाळ
बीड (प्रतिनिधी) मा.उपजिल्हाधिकारी भूसंपादन ल.पा बीड येथील प्रकरणात भूसंपादन मावेजांमधील झालेल्या...
बसपा पार्टीं के पूर्व मंत्री समाजवादी पार्टीं में शामिल हुए।
उत्तर प्रदेश लखनऊ में,बसपा पार्टीं के पूर्व मंत्री समाजवादी पार्टीं में शामिल हुए। सूत्रों से...
महिलाओं के आर्थिक सशक्तिकरण की दिशा में एक ठोस कदम: लखपति दीदी योजना
महिलाएं सतत विकास के लिए आवश्यक आर्थिक, पर्यावरणीय और सामाजिक परिवर्तन लाने में महत्वपूर्ण भूमिका...
क्लिनिक परीक्षणों हुई पुष्टिः श्री श्री तत्व की आयुर्वेदिक दवा हल्के से मध्यम कोविड -19 संक्रमणों में जल्दी ठीक होने में उपयोगी
आयुष मंत्रालय ने एक महत्वपूर्ण घटनाक्रम में श्री श्री तत्व के एनएओक्यू19 को कोविड-19 के हल्के से...