સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વિરપુર તાલુકાના આસપુર ગામના વિદ્યાર્થીઓની તકલીફને ધ્યાને લેતા બસ ચાલુ કરવામાં આવી
વિરપુર તાલુકાના આસપુર ગામે સામાજિક કાર્યકર્તા પ્રકાશ ઠાકોરની સતત પ્રયત્નોથી વિદ્યાર્થીઓ માટે એસટી...
ৰাজ্যত পুনৰ সংঘটিত সংবাদিকক আক্ৰমণৰ ঘটনা। তীব্ৰ ভাষাৰে গৰিহণা জাৰ্ণেলিষ্ট ইউনিয়নৰ।
ৰাজ্যত পুনৰ সংঘটিত সংবাদিকক আক্ৰমণৰ ঘটনা। তীব্ৰ ভাষাৰে গৰিহণা জাৰ্ণেলিষ্ট ইউনিয়নৰ।
...
Vande Bharat Train ને ફરી નડ્યો અકસ્માત
વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત,
વલસાડ નજીક અતૂલ પાસે ટ્રેક પર ઢોર આવી જતા ટ્રેનને નડ્યો...
તળાજાના સરતાનપર બંદર ગામે સિંહ દિવસ નિમિત્તે વિશાળ સંખ્યામાં રેલી યોજાઇ
તળાજાના સરતાનપર બંદર ગામે સિંહ દિવસ નિમિત્તે વિશાળ સંખ્યામાં રેલી યોજાઇ
GMR Airport Share News: फिर से 4% भागा ये Stocks, आगे क्या करने की है सलाह? | Business News
GMR Airport Share News: फिर से 4% भागा ये Stocks, आगे क्या करने की है सलाह? | Business News