સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત RTI એક્ટિવિટી દ્વારા રાજ્ય માહિતી કમિશ્નર કોર્ટનં.2.3 ના વિરુદ્ધ મુખ્યમાહિતી કમિ.ને આવેદનપત્ર
ગુજરાત RTI એક્ટિવિટી દ્વારા રાજ્ય માહિતી કમિશ્નર કોર્ટનં.2.3 ના વિરુદ્ધ મુખ્યમાહિતી કમિ.ને આવેદનપત્ર
Nalanda university के नए कैंपस के उद्घाटन समारोह में शामिल हुए प्रधानमंत्री मोदी,जानिए क्या है इसका इतिहास, क्या है बर्बाद होने की कहानी ?
प्रधानमंत्री नरेंद्र मोदी आज 19 जून को बिहार में नालंदा यूनिवर्सिटी पहुंचे। यहां उन्होंने इस...
ahemedabad: AMCની કચરાની ગાડીએ રાહદારીને અડફેટે લીધા
ahemedabad: AMCની કચરાની ગાડીએ રાહદારીને અડફેટે લીધા | Ahmedabad News | Accident News