સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જામકંડોરણા : આ વખતે કોંગ્રેસ પણ ફૂલ તૈયારીમાં છે,પ્રધાનમંત્રી એ પણ સ્વીકાર્યું .
જામકંડોરણા : આ વખતે કોંગ્રેસ પણ ફૂલ તૈયારીમાં છે,પ્રધાનમંત્રી એ પણ સ્વીકાર્યું .
अणुव्रत उद्बोधन सप्ताह के अंतर्गत अणुव्रत समिति बालोतरा द्वारा जीवन विज्ञान दिवस मनाया
अग्रसेन विद्या मंदिर में आयोजित जीवन विज्ञान दिवस पर आचार्य श्री महाश्रमण जी की विदुषी सुशिष्या...
150 से 200 सीसी सेगमेंट में Yamaha FZ और TVS Apache की जगह April 2024 में रही किस बाइक की मांग, जानें डिटेल
भारतीय बाजार में 100 सीसी के एंट्री लेवल सेगमेंट से लेकर एक हजार सीसी से ज्यादा की क्षमता की...
ડીસા UGVCL ગોડાઉનમાંથી 1 કરોડ થી વધુનો માલ ગાયબ.! ફરજમાં બેદરકારી બદલ 1 ની બદલી 3 કર્મી સસ્પેન્ડ.!
ડીસા UGVCL ગોડાઉનમાંથી 1 કરોડ થી વધુનો માલ ગાયબ.! ફરજમાં બેદરકારી બદલ 1 ની બદલી 3 કર્મી સસ્પેન્ડ.!