સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
हनुमान बेनीवाल का बड़ा बयान, रालोपा का कांग्रेस से गठबंधन होगा तो केवल इन शर्तों पर होगा, अन्यथा नहीं
सांसद हनुमान बेनीवाल की पार्टी रालोपा का विधानसभा उपचुनाव में कांग्रेस से गठबंधन होगा या नहीं यह...
Kangana Ranaut ने इंदिरा गांधी पर जताया अपना हक,अब कही ये बड़ी बात
बॉलीवुड अभिनेत्री और BJP सांसद कंगना रनौत अपनी अपकमिंग फिल्म इमरजेंसी के प्रमोशन में जुटी हुई...
ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಪಾರಂಪರಿಕ ಕುಣಿಗಲ್ ಕುದುರೆ ಫಾರಂ ಅನ್ನು ತೆರವುಗೊಳಿಸಲು ಬಿಡುವುದಿಲ್ಲ.
ಫೆಬ್ರವರಿ 10, 2024
ಬೆಂಗಳೂರು ಪ್ರೆಸ್ ಕ್ಲಬ್ ನಲ್ಲಿ ಇಂದು "ಪಾರಂಪರಿಕ ಕುಣಿಗಲ್ ಕುದುರೆ...
বৰমাত অমৃত সৰোৱৰ আচনিৰ উদ্বোধন কৰিলে বিধায়ক ভূপেন বড়োৱে,সমষ্টিটোৰ তিনিঠাইত ৰূপায়ন হ'ল এই আচনি।
বৰমাত অমৃত সৰোৱৰ আচনিৰ উদ্বোধন কৰিলে বিধায়ক ভূপেন বড়োৱে,সমষ্টিটোৰ তিনিঠাইত ৰূপায়ন হ'ল এই আচনি।
धक्कादायक! जन्मदात्या बापाने नवजात चिमुकलीला फेकले रस्त्यावर, पहा कारण...
अकोला: स्थानिक सर्वोपचार रुग्णालयाच्या एनआयसीयूमध्ये उपचार घेत असताना मृत्यूमुखी पडलेल्या तीन...