સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Delhi Water Crisis: दिल्ली में पानी की किल्लत के बीच मंत्री आतिशी के अनशन का आज दूसरा दिन | Aaj Tak
Delhi Water Crisis: दिल्ली में पानी की किल्लत के बीच मंत्री आतिशी के अनशन का आज दूसरा दिन | Aaj Tak
Reliance Power : 1 रुपये का स्टॉक 30 के पार, अब कहां जाएगा?
Reliance Power : 1 रुपये का स्टॉक 30 के पार, अब कहां जाएगा?
Amit Shah पर संसद में लगे ऐसे नारे, Manoj Jha को क्यों आ गया गुस्सा? | Sansad Me Aaj
Amit Shah पर संसद में लगे ऐसे नारे, Manoj Jha को क्यों आ गया गुस्सा? | Sansad Me Aaj
ગુજરાત માં વરસાદ ની આગાહી જાણો ક્યારે અને ક્યાં વરસાદ પડી શકે
હાલ સિયાળા ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવામાન ખાતા દ્વારા ગુજરાત માં આ 5 દિવસ દરમિયાન વરસાદ પડી...
MCN NEWS| वैजापुरात डॉ बाबासाहेब आंबेडकर यांच्या पुतळ्याला वर्षपूर्ती निमित्त अभिवादन
MCN NEWS| वैजापुरात डॉ बाबासाहेब आंबेडकर यांच्या पुतळ्याला वर्षपूर्ती निमित्त अभिवादन