સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आज से बदल जाएंगे इनकम टैक्स से जुड़े ये 7 नियम, चेक करें पूरी लिस्ट
1 अप्रैल से नए वित्तीय वर्ष की शुरुआत हो जाएगी और इसके साथ ही इनकम टैक्स के नियमों में कई बदलाव...
વડલા ગામે જુગાર રમતા 9 ઝડપાયા
લખતર તાલુકાના વડલા ગામે પોલીસે પ્રાથમીક શાળા પાસે દરોડો પાડીને જાહેરમાં જુગાર રમતા નવા શખ્સોને...
ठंड में हार्ट अटैक के नए मरीज हुए दोगुना, विशेषज्ञों के अनुसार मौसम में बदलाव, अनियमित गतिविधियों से खतरा बढ़ा
ठंड की छुट्टियों और दिसंबर- जनवरी के दौरान दिल का दौरा पड़ने का खतरा ज्यादा रहता है। इस दौरान...
ગૌતમ ગંભીર ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ બન્યા છે. BCCIએ...