સુરત, શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં ૧૦૦ રૂપિયાની જગ્યાએ ૫૦૦ રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો ૨૦ જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, ૨૦ લોકોમાંથી ૮ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય ૧૨ લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે ૧૦૦ની જગ્યાએ ૫૦૦ રુપિયાની નોટ નીકળી રહી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jawan का चौथा दिन, लगभग 29 लाख लोगों ने टिकट खरीद Shahrukh Khan को कितने की कमाई करा दी?
Jawan का चौथा दिन, लगभग 29 लाख लोगों ने टिकट खरीद Shahrukh Khan को कितने की कमाई करा दी?
Maharashtra CM News: बीते 5 साल में ऐसा क्या हुआ कि 'समंदर' बनकर लौटे Devendra? | Aaj Tak
Maharashtra CM News: बीते 5 साल में ऐसा क्या हुआ कि 'समंदर' बनकर लौटे Devendra? | Aaj Tak
ગુજરાત હાઇકોર્ટ નો નિર્ણય..
ગુજરાત હાઈકોર્ટ નો મહત્વ નો નિર્ણય,, હવેથી ગુજરાત ની 32 જિલ્લા ની કોર્ટ નું કાર્યવાહી નું થશે...
ધારી મા બંધ મકાનના તાળા તોડી ગે૨ કાયદેસર પ્રવેશ કરી અને ચોરી કરવાની કોશીષ કરી
મનનભાઇ કીશોરભાઇ દવે ઉ.વ.૩૧, ધંધો.પ્રા.નોકરી, રહે.ધારી, નવીવસાહત, ઇલોરા સોસાયટી, રેલ્વે સ્ટેશન...