હાલમાં જ મળતા સમાચાર મુજબ તિરુપતિ બાલાજી મંદિર પાસે ૨.૩ લાખ કરોડની સંપતિ છે. ૧૦ ટન સોનું છે. ૨.૫ ટન ઘરેણાં છે. ૧૬૦૦૦ કરોડ રૂપિયા બેંકમાં જમાં છે. રોજ ૮૦૦૦૦ લોકો મંદિરમાં આવે છે અને દાન આપે છે. તિરુપતિ મંદિર પછી સૌથી વધુ સંપતિ સ્વામિનારાયણના ફાંટા પાસે છે. સવાલ એ છે કે આટલા મંદિરો સમૃદ્ધ હોવા છતાં શૂદ્રો અને અછૂતો હિન્દુ ધર્મ છોડી રહ્યા છે. શા માટે દલિતોને અને વંચિતોને હિન્દુ ધર્મ ઉપર ગર્વ થતો નથી?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના રોબસમાં લોકોએ બંધ કરી દીધેલા નાળા માર્ગ અને મકાન વિભાગે જે.સી.બી. મશીન દ્વારા ફરી ખુલ્લા કર્યાં
ડીસા તાલુકાના જાવલથી ફાગુદરા જવાના માર્ગ પર રોબસ પાસે રોડ પરના નાળા આજુબાજુના ખેડૂતોએ બંધ કરી...
વલભીપુર શહેરમાં સ્વયંભુ પ્રગટ થયેલા પ્રગટેશ્વર મહાદેવ ખાતે શ્રાવણીયા સોમવારને લઈને ભક્તોની ભીડ જામી
વલભીપુર શહેરમાં સ્વયંભુ પ્રગટ થયેલા પ્રગટેશ્વર મહાદેવ ખાતે શ્રાવણીયા સોમવારને લઈને ભક્તોની ભીડ જામી
नाम का काम खानापूर्ति में गए दाम तालाब गहरीकरण में भ्रष्टाचार
डिंडोरी जिला के अमरपुर जनपद क्षेत्र अंतर्गत आने वाली ग्राम पंचायत बहेरा में महात्मा गांधी...
વેજલપુર હાઈવે પર રોડ ની સાઇડ પર ચાલતા જતા ઈસમને મોટરસાયકલ ચાલકે અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકે નોંધાયેલ વિજયભાઈ કાંતિભાઈ મકવાણા ની ફરીયાદ મુજબ તેઓના બહેન...