હાલમાં જ મળતા સમાચાર મુજબ તિરુપતિ બાલાજી મંદિર પાસે ૨.૩ લાખ કરોડની સંપતિ છે. ૧૦ ટન સોનું છે. ૨.૫ ટન ઘરેણાં છે. ૧૬૦૦૦ કરોડ રૂપિયા બેંકમાં જમાં છે. રોજ ૮૦૦૦૦ લોકો મંદિરમાં આવે છે અને દાન આપે છે. તિરુપતિ મંદિર પછી સૌથી વધુ સંપતિ સ્વામિનારાયણના ફાંટા પાસે છે. સવાલ એ છે કે આટલા મંદિરો સમૃદ્ધ હોવા છતાં શૂદ્રો અને અછૂતો હિન્દુ ધર્મ છોડી રહ્યા છે. શા માટે દલિતોને અને વંચિતોને હિન્દુ ધર્મ ઉપર ગર્વ થતો નથી?
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતમાં અકસ્માતમાં એકનું મોત..!
સુરતમાં અકસ્માતમાં એકનું મોત..
બારડોલી-કડોદરા હાઈવે પર સર્જાયો અકસ્માત..
પલસાણાના...
વીંછીયાના બેલડા ગામમાં યુવક વિદેશમાં ડૉક્ટર એમ.બી.બી એસની ડીગ્રી લઈને વતનમાં આવતા ભવ્ય સ્વાગત કર્યું
વીંછીયાના બેલડા ગામમાં યુવક વિદેશમાં ડૉક્ટર એમ.બી.બી એસની ડીગ્રી લઈને વતનમાં આવતા ભવ્ય સ્વાગત કર્યું
અપહરણના ગુનામાં ચાર માસથી ફરાર આરોપી ઝડપાયો
નાયબ પોલીસ અધિક્ષક ધ્રાંગધ્રા ડીવીઝનના જે.ડી.પુરોહિતનાઓના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ...
ಸರ್ಕಾರ ಉರುಳಿಸಲು ಸಿಂಗಾಪುರದಲ್ಲಿ ಪಿತೂರಿ: ಡಿಸಿಎಂ ಡಿ.ಕೆ. ಶಿವಕುಮಾರ್ ಹೇಳಿಕೆ
ರಾಜ್ಯ ಸರ್ಕಾರವನ್ನು ಉರುಳಿಸಲು ಕೆಲವರು ಸಿಂಗಾಪುರದಲ್ಲಿ ಪಿತೂರಿ ನಡೆಸುತ್ತಿರುವ ಬಗ್ಗೆ ಮಾಹಿತಿಯಿದೆ ಎಂದು ಡಿಸಿಎಂ...