ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે.

જેના કારણે પાલનપુર નગપાલિકા વિસ્તારમાં તંત્ર દ્રારા રાજકીય પક્ષોના બેનર ઉતારી આજથી અમલવારી શરૂ કરી દીધી.

જેને લઈ પાલનપુર નગર પાલિકા દ્વારા શહેરના ખૂણે ખૂણે લાગેલા રાજકીય પક્ષોના બેનરો ઉતારવાની શરૂઆત થઈ ગઈ છે