શિહોરમાં લંબી વાયરસ ને લઈને અને ગાયો મોતને ભેટી સરકારનું તંત્ર નિષ્ફળ સૌરાષ્ટ્રમાં વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે સિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પશુઓને ઝપેટમાં લેવામાં આવ્યા છે જેમાં લંબી વાયરસ ને લઈને અનેક ગૌમાતા મોતને ભેટી હોય તેવો આક્ષેપ અમિત લવતુકા દ્વારા કરવામાં આવ્યો છે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને દરેક મૃતક પશુ દીઠ ૫૦ હજાર ચૂકવવામાં આવે તથા પાંજરાપોળ ને ચડતી રકમ ચુકવણું કરવામાં આવે તેવી માંગ અમિત લવતુકા દ્વારા કરવામાં આવી હશે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अवैध शराब बेचते आरोपी गोलू यादव गिरफ्तार, शराब के 65 पव्वे बरामद, देखे पूरा मामला
अवैध शराब बेचते आरोपी गोलू यादव गिरफ्तार, शराब के 65 पव्वे बरामद, देखे पूरा मामला
কেডাৰনাথৰ আৰ্হিয়ে চিলাপথাৰত আটকধুনীয়া কৈ সজাই তুলিছে এটি পুজা মণ্ডপঃ
চিলাপথাৰৰ সাৰ্বজনীন পুজা কমিটিয়ে এইবাৰ ৫৪ তম বৰ্ষত ভৰি দিলে । নগৰখনৰ লিকাবালি ৰ'ড , কৃষ্ণ...
આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 20 દિવસમાં આરોગ્યકર્મીઓની તમામ વ્યાજબી માંગણીઓ પુરી કરવામાં આવશે: યુવરાજસિંહ જાડેજા*
આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના 20 દિવસમાં આરોગ્યકર્મીઓની તમામ વ્યાજબી માંગણીઓ પુરી કરવામાં આવશે:...
मलेशियाई PM बोले-भारत ने जाकिर नाइक का मुद्दा नहीं उठाया:अनवर ने कहा- एक व्यक्ति के लिए हम रिश्ते खराब नहीं करेंगे
मलेशिया के प्रधानमंत्री अनवर इब्राहिम भारत दौरे पर हैं। उन्होंने जाकिर नाइक के प्रत्यपर्ण पर पहली...
રાષ્ટ્રપતિએ 17મી લોકસભા ભંગ કરી, NDAની બેઠક પૂર્ણ, આજે જ સરકાર રચવાનો દાવો કરશે મોદી
President Murmu Dissolve 17th Parliament: લોકસભા ચૂંટણી પછી સરકાર રચવાની કવાયત શરૂ થઈ ગઈ છે....