ભટાસણ ગામના મંદિરના ટ્રસ્ટ એવા શ્રી વારાહી સેવા ટ્રસ્ટ દ્વારા હાલમાં ભવ્ય નવરાત્રી ગરબા મહોત્સવ 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દશેરાના દિવસનું ગામમાં અનોખુ મહત્વ છે, દશેરાના દિવસે અમદાવાદથી પદયાત્રિકો ભટાસણ રથ લઈને પહોંચે છે, જ્યાં સમસ્ત ગ્રામજનો દ્વારા રથનું સામૈયુ કરીને માતાજીના મંદિરે લાવવામાં આવે છે અને ત્યાં માતાજીની પૂજા-અર્ચના સમસ્ત ગ્રામજનો દ્વારા તથા આરતી પૂજા કરવામાં આવે છે અને રાત્રે માતાજીના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી જેમાં સેંકડો બહેનો પારંપરિક રીતે ગરબા ની મજા માણી હતી, જેમાં દરેક બહેનો માથે માટીનો ગરબો ઉપાડી ને ગરબે ઘૂમ્યા હતા. બહેનો ના ગરબા પછી ભાઈઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar: ‘लाज बचाने के लिए बनाया मुख्यमंत्री’, Jitan Ram Manjhi का CM नीतीश को जवाब | CM Nitish on Sex
Bihar: ‘लाज बचाने के लिए बनाया मुख्यमंत्री’, Jitan Ram Manjhi का CM नीतीश को जवाब |...
Amritpal Singh: 50 मिनट लुधियाना में रहा भगोड़ा अमृतपाल, दो आटो बदले और शेरपुर चौक से बस पकड़ी
वारिस पंजाब दे संगठन का अध्यक्ष अमृतपाल सिंह अभी तक फरार चल रहा है। पुलिस उसे पकड़ने के लिए...
सलेहा थाना प्रभारी अभिषेक पाण्डेय को स्थानांतरण पर दी गई विदाई
सलेहा थाना प्रभारी अभिषेक पाण्डेय व अशोक सिंह एससी एम को स्थानांतरण पर दी गई विदाई
सबने कहा-...
বোকাজানত মুখ্যমন্ত্ৰীলৈ স্মাৰকপত্ৰ প্ৰদান দুৰ্নীতি বিৰোধী যুৱ শক্তি অসমৰ ।
বোকাজানত মুখ্যমন্ত্ৰীলৈ স্মাৰকপত্ৰ প্ৰদান দুৰ্নীতি বিৰোধী যুৱ শক্তি অসমৰ ।