કોરોના કાળના 2 વર્ષ દરમિયાન સાદગીપૂર્વક નવરાત્રિની ઉજવણી બાદ આ વર્ષ કોઈ પણ નિયમોના બંધન વગર લોકોમાં નવરાત્રી ઉત્સવ ઉજવણી માટે અનેરો આનંદ છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.ત્યારે આ વર્ષે ક્લબ દ્વારા માતાજીની ભક્તિ સંસ્કૃતિ અને સેવા કાર્યના ત્રિવેણી સંગમ સમા નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે.રોટરી ક્લબના આગેવાનોએ જણાવ્યું કે આ વર્ષ રોટરી ક્લબ દ્વારા આ સેવાકાર્ય માટે કેમ્બ્રિજ સ્કૂલ કોઠારિયા રોડ ખાતે તા.29, 30 સપ્ટેબર અને 1, 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં નામાંકિત કલાકારો અને ઓરકેસ્ટ્રા ટીમ ખેલૈયાઓને આનંદ કરાવવામાં આવશે.આ તકે રિષભ દવે,આરતી ત્રિવેદી, જેક નરોલા, હેતલ વાઘેલા,આફતાબ અંસારી,હિના મહેતા સહિતના કલાકારો દાંડિયા રાસની જમાવટ કરાવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  વ્રજ વિલાસ હવેલી, સીમાડા નાકા ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું 
 
                      વ્રજ વિલાસ હવેલી, સીમાડા નાકા ખાતે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
વ્રજ વિલાસ હવેલી,...
                  
   Delhi Yamuna Pollution: दिल्ली सरकार ने यमुना में जहरीला झाग साफ करने के लिए नावें तैनात किया 
 
                      Delhi Yamuna Pollution: दिल्ली सरकार ने यमुना में जहरीला झाग साफ करने के लिए नावें तैनात किया
                  
   આઝાદી કા "અમૃત મહોત્સવ" અંતર્ગત અને "હર ઘર તિરંગા" કાર્યક્રમ હેઠળ "આઝાદીના 75 વર્ષે ભારત" વિષય પર પરિસંવાદ યોજાયો... 
 
                      આઝાદી કા "અમૃત મહોત્સવ" અંતર્ગત અને "હર ઘર તિરંગા" કાર્યક્રમ હેઠળ "આઝાદીના 75 વર્ષે ભારત" વિષય પર...
                  
   নিজৰ ভাষা কওঁক, লিখক আৰু পঢ়ক : অমিত শ্বাহ 
 
                      নিজৰ ভাষা কওঁক, লিখক আৰু পঢ়ক : অমিত শ্বাহ
                  
   વલસાડ નગરપાલિકાની દાદાગીરી આવી સામે 
 
                      વલસાડ નગરપાલિકાની દાદાગીરી આવી સામે
                  
   
  
  
  
  
   
   
   
  