કોરોના કાળના 2 વર્ષ દરમિયાન સાદગીપૂર્વક નવરાત્રિની ઉજવણી બાદ આ વર્ષ કોઈ પણ નિયમોના બંધન વગર લોકોમાં નવરાત્રી ઉત્સવ ઉજવણી માટે અનેરો આનંદ છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.ત્યારે આ વર્ષે ક્લબ દ્વારા માતાજીની ભક્તિ સંસ્કૃતિ અને સેવા કાર્યના ત્રિવેણી સંગમ સમા નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે.રોટરી ક્લબના આગેવાનોએ જણાવ્યું કે આ વર્ષ રોટરી ક્લબ દ્વારા આ સેવાકાર્ય માટે કેમ્બ્રિજ સ્કૂલ કોઠારિયા રોડ ખાતે તા.29, 30 સપ્ટેબર અને 1, 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં નામાંકિત કલાકારો અને ઓરકેસ્ટ્રા ટીમ ખેલૈયાઓને આનંદ કરાવવામાં આવશે.આ તકે રિષભ દવે,આરતી ત્રિવેદી, જેક નરોલા, હેતલ વાઘેલા,આફતાબ અંસારી,હિના મહેતા સહિતના કલાકારો દાંડિયા રાસની જમાવટ કરાવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাজিৰাত অএনজিচি কাৰ্যালয়ত আছুৰ প্ৰতিবাদ
অএনজিচিৰ থলুৱা বিৰোধী নীতিৰ বিৰুদ্ধে পুনৰ সৰৱ আছু । আজি নাজিৰাৰ মুখ্য কাৰ্যালয়ত আছুৱে উত্তাল...
ધાનેરાના નેનાવ ચેકપોસ્ટ ખાતે કતલખાને જતા ૮ જીવ બચાવી લેવાયા.
ધાનેરાના નેનાવ ચેકપોસ્ટ ખાતે કતલખાને જતા ૮ જીવ બચાવી લેવાયા.
સાંસદ ખેલ સ્પર્ધામાં વિવિધ ભાર સ્પર્ધાઓમાં 15000થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર આયોજીત સાંસદ ખેલ સ્પર્ધાનો આજે જિલ્લાની ૬ વિધાનસભા બેઠક સહિત સંતરામપુર...
થરાદના કિયાલમાં રોટોવેટર મશીનમાં ખેડૂત આવી જતાં મોતને ભેટ્યો
થરાદના કિયાલ ગામના ખેતરમાં ટ્રેક્ટર સાથે રોટોવેટર મશીન સાથે ખેતરમાં કામગીરી કરી રહેલા યુવા...
બોટાદના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડ અંગે અરવિંદ કેજરીવાલના ગુજરાત સરકાર પર પ્રહારો...
બોટાદના બરવાળામાં થયેલ લઠ્ઠાકાંડ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ગુજરાત સરકાર પર...