કોરોના કાળના 2 વર્ષ દરમિયાન સાદગીપૂર્વક નવરાત્રિની ઉજવણી બાદ આ વર્ષ કોઈ પણ નિયમોના બંધન વગર લોકોમાં નવરાત્રી ઉત્સવ ઉજવણી માટે અનેરો આનંદ છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.ત્યારે આ વર્ષે ક્લબ દ્વારા માતાજીની ભક્તિ સંસ્કૃતિ અને સેવા કાર્યના ત્રિવેણી સંગમ સમા નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે.રોટરી ક્લબના આગેવાનોએ જણાવ્યું કે આ વર્ષ રોટરી ક્લબ દ્વારા આ સેવાકાર્ય માટે કેમ્બ્રિજ સ્કૂલ કોઠારિયા રોડ ખાતે તા.29, 30 સપ્ટેબર અને 1, 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં નામાંકિત કલાકારો અને ઓરકેસ્ટ્રા ટીમ ખેલૈયાઓને આનંદ કરાવવામાં આવશે.આ તકે રિષભ દવે,આરતી ત્રિવેદી, જેક નરોલા, હેતલ વાઘેલા,આફતાબ અંસારી,હિના મહેતા સહિતના કલાકારો દાંડિયા રાસની જમાવટ કરાવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ৰহাত সাহিত্যিক পেঞ্চনাৰ মনোৰমা ভুঞা ৰ ওপজা দিন "সাধু কথাৰ দিন"ৰূপে উদযাপন।
ছাত্ৰ ছাত্ৰী সকলৰ মাজত সাধু কোৱা প্ৰতিযোগিতা অনুষ্ঠিত।
সদৌ অসম লেখিকা সমাৰোহ সমিতিৰ ৰহা শাখাই সাহিত্যিক পেঞ্চনাৰ মনোৰমা ভুঞা ৰ ৮৬সংখ্যক ওপজা দিন সাধু...
वंदेभारत एक्सप्रेस वाराणसी को मिल सकती हैं।
जनपद वाराणसी में, वंदे भारत एक्सप्रेस की लिस्ट बढ़ती जा रही है।12 मार्च को प्रधानमंत्री रांची से...
बीसलपुर बांध के चारों गेटों को तीन-तीन मीटर तक खोला, डाउनस्ट्रीम में निकाला जा रहा 72 हजार क्यूसेक पानी
बीसलपुर बांध लबालब होने के बाद शुक्रवार को इसके गेट पूजा अर्चना के बाद खोले गए है. बीसलपुर बांध...
હાલોલ-નગરમાં નીકળેલી ભવ્ય કાવડયાત્રા,સંતો ઉપસ્થિતમાં તરખંડાનાં મહાદેવ મંદિર ખાતે જળાભિસેક કરાયું
હાલોલ-નગરમાં નીકળેલી ભવ્ય કાવડયાત્રા,સંતો ઉપસ્થિતમાં તરખંડાનાં મહાદેવ મંદિર ખાતે જળાભિસેક કરાયું
ગ્રામ પંચાયતનના સદસ્યો ની ફરજો અને જવાબદારી શું છે તેની તાલીમ યોજાઈ..
ગ્રામ પંચાયતનના સદસ્યો ની ફરજો અને જવાબદારી શું છે તેની તાલીમ યોજાઈ.