કોરોના કાળના 2 વર્ષ દરમિયાન સાદગીપૂર્વક નવરાત્રિની ઉજવણી બાદ આ વર્ષ કોઈ પણ નિયમોના બંધન વગર લોકોમાં નવરાત્રી ઉત્સવ ઉજવણી માટે અનેરો આનંદ છે. જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.ત્યારે આ વર્ષે ક્લબ દ્વારા માતાજીની ભક્તિ સંસ્કૃતિ અને સેવા કાર્યના ત્રિવેણી સંગમ સમા નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું છે.રોટરી ક્લબના આગેવાનોએ જણાવ્યું કે આ વર્ષ રોટરી ક્લબ દ્વારા આ સેવાકાર્ય માટે કેમ્બ્રિજ સ્કૂલ કોઠારિયા રોડ ખાતે તા.29, 30 સપ્ટેબર અને 1, 2 ઓક્ટોબર દરમિયાન નવરાત્રી કાર્યક્રમનું આયોજન કરાયું છે.જેમાં નામાંકિત કલાકારો અને ઓરકેસ્ટ્રા ટીમ ખેલૈયાઓને આનંદ કરાવવામાં આવશે.આ તકે રિષભ દવે,આરતી ત્રિવેદી, જેક નરોલા, હેતલ વાઘેલા,આફતાબ અંસારી,હિના મહેતા સહિતના કલાકારો દાંડિયા રાસની જમાવટ કરાવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कलेक्टर ने की जल जीवन मिशन के कार्यों की समीक्षा
समयावधि में कार्य पूर्ण करने के दिए निर्देश
*_कलेक्टर ने की जल जीवन मिशन के कार्यों की समीक्षा समयावधि में कार्य पूर्ण करने के दिए निर्देश_*...
ममता बनर्जी ने की योजना आयोग की वकालत, कहा- नीति आयोग को खत्म कर देना चाहिए
नई दिल्ली। पश्चिम बंगाल की मुख्यमंत्री ममता बनर्जी ने नीति आयोग की बैठक में शामिल होने...
Taapsee Pannu Troll : લક્ષ્મી મા નો હાર પહેરીને ખરાબ રીતે ફસાઈ તાપસી પન્નુ, લોકોએ કહ્યું- શું બકવાસ છે.
Taapsee Pannu Troll : ફિલ્મોની સાથે-સાથે બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ, જે પોતાની સ્પષ્ટવક્તા માટે...
शिवराज नहीं माने तो मैं PM Narendra Modi से बात करूंगा, Bhopal का नाम बदलकर 'भोजपाल' करने पर अड़े जगद्गुरु रामभद्राचार्य
भोपाल का नाम बदलकर भोजपाल करने की मांग को लेकर जगद्गुरु रामभद्राचार्य 'अड़' गए हैं। पिछले दिनों...