જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  চৰকাৰৰ বিৰুদ্ধে বিহপুৰীয়া-ধুনাগুৰি পথত দেউৰী জনগোষ্ঠীৰ প্ৰতিবাদ 
 
                      চৰকাৰৰ বিৰুদ্ধে বিহপুৰীয়া-ধুনাগুৰি পথত দেউৰী জনগোষ্ঠীৰ প্ৰতিবাদ। ২৩ জুলাইত দেউৰী স্বায়ত্ত শাসিত...
                  
   દિયોદર - રેલવે ઓવરબીજ ની કામગીરી શરૂ થતા મેઈન હાઇવે ને ડાયવઝન આપ્યું 
 
                      દિયોદર - રેલવે ઓવરબીજ ની કામગીરી શરૂ થતા મેઈન હાઇવે ને ડાયવઝન આપ્યું
                  
   कांग्रेस प्रवक्ता मनीष मेवाड़ा को गुजरात पुलिस ने किया डिटेन लाखों  की राशि की धोखाधड़ी का बताया जा रहा है मामला एसपी हनुमान प्रसाद मीणा ने की पुष्टि  
 
                      बूंदी से बड़ी खबर
 
कांग्रेस प्रवक्ता मनीष मेवाड़ा को गुजरात पुलिस ने किया डिटेन
 
गबन...
                  
   ડીસા સાળંગપુરથી નીકળેલ રથયાત્રા યાત્રા ડીસા પહોંચતા ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.. 
 
                      ડીસા સાળંગપુરથી નીકળેલ રથયાત્રા યાત્રા ડીસા પહોંચતા ઠેરઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું..
                  
   
  
  
   
   
   
  