જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજ્યમાં કરોડોના ખર્ચે બનેલા ‘તકલાદી’ રોડ તૂટ્યા !! મંત્રી પૂર્ણેશ મોદીએ કહ્યુ :-મૌસમની બદલાયેલી પેટર્ન જવાબદાર !
રાજ્યમાં રોડ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ છતાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં રોડ તૂટી ગયા છે અને તે...
Top 5 Bollywood News: Kangana Ranaut की फिल्म Tejas का ट्रेलर आउट, तारीफ करते नहीं थक रहे लोग
Top 5 Bollywood News: Kangana Ranaut की फिल्म Tejas का ट्रेलर आउट, तारीफ करते नहीं थक रहे लोग
કાળી મજૂરી કરીને ખેતરોમાં દિવસ રાત ઉજાગરા કરીને પકવાતી ખેત જણસો ને લઈને જગતના તાત દિવસ
કાળી મજૂરી કરીને ખેતરોમાં દિવસ રાત ઉજાગરા કરીને પકવાતી ખેત જણસો ને લઈને જગતના તાત દિવસ...
पंचतत्व में विलीन हुईं हीराबेन, पीएम मोदी ने दी मुखाग्नि
प्रधानमंत्री नरेंद्र मोदी की मां हीराबेन का 100 साल की उम्र में आज सुबह अहमदाबाद के अस्पताल में...