જસદણમાં આવતીકાલે માલધારી સમાજ દ્વારા બંધનું એલાન અપાયું ચાની હોટલ તેમજ દૂધ વિતરણ રહેશે બંધ જસદણ તાલુકાના માલધારી સમાજ માલધારી સમાજ આ બાપુનો જે ઉપરથી આદેશ છે આ સંતો-મહંતોનો આહવાન બધાને જાળવી અને એના માન આપવા આવો તેવુ માલધારી અને રબારી સમાજનું કહેવાનું છે આ સમાજનું વધુ કહેવું છે કે સરકારે ગાય માતા માટે કાળો કાયદો બહાર પડ્યો છે જેમાં શહેરમા ગાયને ફરવા દેવી નહિ અથવા જોવા મળે તો ધાસ નાખવું નહીં, ગાય માતા ને ચાલવા નહિ દેવી, ગાય માતા ના હોય તો તમારું આગળનું કાર્ય ચાલતું નથી, ગાય માતા ની બધા ને જરૂર પડે માટે આ કાયદા બાબતે સરકાર ને વિચારવું જોઈએ છે અને આ કાયદા બાબતે માલધારી અને રબારી સમાજને જવાબ દેવો પડશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ola electric scooter moveos 4-updat to belaunched with-exciting upgrades on august 15 check new features
"Ola Electric's anticipated MoveOS 4 is set to revolutionise electric scooter features and user...
सूत्रों से मिली खबर के अनुसार अहमदाबाद में डेंगू के 470 और स्वाइन फ्लू के 216 मामले सामने आए अधिक जानकी के लिए sms news ko फॉलो करे..!अहमदाबाद में मानसून के मौसम की बारिश के बाद मच्छर जनित महामारियों में भारी वृद्धि हुई है। बड़े छोटे मच्छर के अलावा सफेद
अहमदाबाद में मानसून के मौसम की बारिश के बाद मच्छर जनित महामारियों में भारी वृद्धि हुई है। बड़े...
रजा एजुकेशनल ग्रुप में कई प्रतिभाओ को किया सम्मानित
रिपोर्टर फ़रीद खान
रजा एजुकेशन के तत्वावधान में माइनॉरिटी की कई प्रतिभाओ को किया...
જામકંડોરણા : આ વખતે કોંગ્રેસ પણ ફૂલ તૈયારીમાં છે,પ્રધાનમંત્રી એ પણ સ્વીકાર્યું .
જામકંડોરણા : આ વખતે કોંગ્રેસ પણ ફૂલ તૈયારીમાં છે,પ્રધાનમંત્રી એ પણ સ્વીકાર્યું .