આ બનાવવાની વિગત એવી છે કે ડીસા તાલુકાના ધરપડા ગામે રહેતા બાબુભાઈ શ્રીમાળીની દીકરી રંજનબેન ના લગ્ન આજથી ત્રણ વર્ષ અગાઉ મહેશ ઉફેઁ મહેન્દ્ર ડાયાભાઈ તપોધન સાથે થયા હતા લગ્ન દરમિયાન સંતાનમાં એક દિકરી છે આ પરણીતાને તેના પતિ અને સાસુ સસરા નણંદ સહિત સાસરીયા પક્ષના લોકો અવારનવાર સામાન્ય બાબતોને લઈને માર ઝૂંડ કરતા હતા જો કે તેનો ઘર સંસાર ના બગડે તે માટે આ પારણીતા તમામ ત્રાસ સહન કરતી હતી અને અગાઉ આ પરણીતા એ પોલીસ મથકે અરજી પણ આપી હતી જોકે બાદમાં સમાધાન થયા બાદ તે પોતાના સાસરે જતી રહી હતી ત્યારે તારીખ ૨૩/૦૩/૨૦૨૪ ના રોજ વડા કરવાના પ્રસંગે રંજનબેન ને પેટમાં દુખાવો થતા તેમને પોતાના પતિને વાત કરતા તેઓ ઉશ્કેરાઈ ગયેલા અને કહેવા લાગેલ કે તુ જાણી જોઈ બહાન કાઢે છે તેમ કહી ને મારઝુડ કરેલ અને સાસુ-સસરા અને નણંદે ફોન ઉપર ચઢામણી કરી જેથી પતિ સહિત સાસરીયા પક્ષના લોકોએ આ પરણીતાને મારઝૂંડ કરી ઘરમાંથી કાઢી મૂકી હતી જેથી આખરે રંજનબેન ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મહેશ ઉર્ફ મહેન્દ્રભાઈ ડાયાભાઈ તપોધન સવિતાબેન ડાહ્યાભાઈ તપોધન ડાહ્યાભાઈ ધુડાભાઈ તપોધન કપીબેન રાહુલભાઈ ગોવિંદભાઈ શ્રીમાળી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઉકરડી ગામે વય નિવૃત્તિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
લુણાવાડા તાલુકાના ઉકરડી ગામે આવેલા સાદડીયા ફળિયા પ્રાથમિક શાળામાં વય નિવૃત્તિ કાર્યક્રમ યોજવામાં...
ಮಧುಮೇಹ ಪಾದ ಮತ್ತು ಪಾದದ ಸಂರಕ್ಷಣೆಯ ಮೊದಲ ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಸಮ್ಮೇಳನ
ಮಧುಮೇಹ ಪಾದ ಮತ್ತು ಪಾದದ ಸಂರಕ್ಷಣೆಯ ಮೊದಲ ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಸಮ್ಮೇಳನ
અમદાવાદ સાઇબર સેલ ટીમે અમેરિકન નાગરિકને છેતરતા બે ઇસમની કરી ધરપકડ કોલ સેન્ટર નું પરદા ફાશ..
અમદાવાદ સાઇબર સેલ ટીમે અમેરિકન નાગરિકને છેતરતા બે ઇસમની કરી ધરપકડ કોલ સેન્ટર નું પરદા ફાશ..
બનાસકાંઠા અને પાટણના પ્રોહીબીશનના ગુનામાં નાસતા-ફરતા આરોપીને પોલીસે ઝડપ્યો
બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે પાટણ અને બનાસકાંઠામાં પ્રોહીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડ્યો...
ગીરનાર યાત્રાધામ વિકાસ બોર્ડમાં સ્વામીશ્રી હરિહરાનંદ ભારતી બાપુજીની સભ્યશ્રી તરીકે નિમણુંક કરવામાં ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ
ગીરનાર યાત્રાધામ વિકાસ મંડળમાં સભ્યશ્રી (સંત) ૧૦૦૮ મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થતાં તેમના...