ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી અંતર્ગત 108 કુંડીઓ નવચિતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નગરમાં સદગુરુ જ્ઞાનગંગા સદ ગ્રંથ શોભાયાત્રા નીકળેલ હતી ત્યારબાદ સાંજે છ કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી સંગીત ઉદબોધન સદગુરુ ગ્રંથ પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ, ચંદુભાઈ, વિમલભાઈ, ગૌરાંગભાઈ, ડો.કિશનભાઇ તથા બિનલબેન દ્વારા કરવામાં આવેલ હતું. ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nitish Kumar Statement: Nitish Kumar की विवादित टिप्पणी पर फूटा Smriti Irani का गुस्सा |Nitish Kumar
Nitish Kumar Statement: Nitish Kumar की विवादित टिप्पणी पर फूटा Smriti Irani का गुस्सा |Nitish Kumar
અમીરગઢ દરજીવાસ પાસે વરલી મટકાનો જુગાર રમી રહેલા ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા..
જાહેરમાં જુગાર રમતા ઝડપાયા..
અમીરગઢ દરજીવાસ પાસે વરલી મટકાનો જુગાર રમી રહેલા ત્રણ ઈસમોને પોલીસે...
પોરબંદરથી અમદાવાદ વાયા જેતલસર સુધી નવી સ્પેશ્યલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરો
સાંસદ રમેશભાઈ ધડુકે કેન્દ્રીય રેલમંત્રીને કરી રજુઆત
પોરબંદરથી અમદાવાદ વાયા જેતલસર સુધી નવી સ્પેશ્યલ ઇન્ટરસિટી ટ્રેન શરૂ કરો
સાંસદ રમેશભાઈ...
મહુવા મામલતદાર કચેરી એ આવેદન પત્ર
મહુવા મામલતદાર કચેરી એ આવેદન પત્ર