ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી અંતર્ગત 108 કુંડીઓ નવચિતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નગરમાં સદગુરુ જ્ઞાનગંગા સદ ગ્રંથ શોભાયાત્રા નીકળેલ હતી ત્યારબાદ સાંજે છ કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી સંગીત ઉદબોધન સદગુરુ ગ્રંથ પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ, ચંદુભાઈ, વિમલભાઈ, ગૌરાંગભાઈ, ડો.કિશનભાઇ તથા બિનલબેન દ્વારા કરવામાં આવેલ હતું. ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಬೆಂಗಳೂರಿನ ಅನುಭವ ಮಂಟಪ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಬಸವ ಸಮಿತಿ ವತಿಯಿಂದ "ವಿಶ್ವ ಬಸವ ಜಯಂತಿ - 2024" ಸಮಾರಂಭ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಡೆಯಿತು.
ಮೇ 10, 2024
ಬೆಂಗಳೂರಿನ ಅನುಭವ ಮಂಟಪ ಸಭಾಂಗಣದಲ್ಲಿ ಬಸವ ಸಮಿತಿ ವತಿಯಿಂದ "ವಿಶ್ವ ಬಸವ ಜಯಂತಿ - 2024" ಸಮಾರಂಭ...
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત અયોધ્યા થી આવેલ અક્ષત કુંભ ની દાહોદ નગરમાં શોભાયાત્રા
વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત અયોધ્યા થી આવેલ અક્ષત કુંભ ની દાહોદ નગરમાં...
જસદણ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા એ મોરબી ધટના દુઃખ લાગણી વ્યક્ત કરી
જસદણ ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા એ મોરબી ધટના દુઃખ લાગણી વ્યક્ત કરી