ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી અંતર્ગત 108 કુંડીઓ નવચિતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નગરમાં સદગુરુ જ્ઞાનગંગા સદ ગ્રંથ શોભાયાત્રા નીકળેલ હતી ત્યારબાદ સાંજે છ કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી સંગીત ઉદબોધન સદગુરુ ગ્રંથ પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ, ચંદુભાઈ, વિમલભાઈ, ગૌરાંગભાઈ, ડો.કિશનભાઇ તથા બિનલબેન દ્વારા કરવામાં આવેલ હતું. ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરામાં હરણી તળાવમાં હોડી ડૂબતા 12 વિદ્યાર્થી અને 2 શિક્ષિકાના મોત
વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 12...
দুনী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত মহাৰজত জয়ন্তী উপলক্ষে সংবাদমেল সম্বোধন উদযাপন সমিতিৰ
দুনী উচ্চতৰ মাধ্যমিক বিদ্যালয়ত মহাৰজত জয়ন্তী উপলক্ষে সংবাদমেল সম্বোধন উদযাপন সমিতিৰ।...
पत्ते खेळत होता अचानक वडील आले, मग काय घडल..? व्हिडिओ मोठ्या प्रमाणात व्हायरल...!
पत्ते खेळत होता अचानक वडील आले, मग काय घडल..? व्हिडिओ मोठ्या प्रमाणात व्हायरल...!
টাইপা কেন্দ্ৰীয় সমিতিৰ কাৰ্যালয় সম্পাদক বলেন বাইলুঙৰ মৃত্যুত শোক প্ৰকাশ টাইপাৰ
টাইপা কেন্দ্ৰীয় সমিতিৰ কাৰ্যালয় সম্পাদক বলেন বাইলুং ৰ মৃত্যুত শোক প্ৰকাশ...
সমস্যাৰে ভাৰাক্ৰান্ত সোণাৰিৰ বালিখেতিয়া অঞ্চল
সমস্যাৰে ভাৰাক্ৰান্ত সোণাৰিৰ বালিখেতিয়া অঞ্চল
দেশে স্বাধীনতা লাভৰ ৭৫ বছৰ অতিক্ৰম কৰাৰ পাছতো...