ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી અંતર્ગત 108 કુંડીઓ નવચિતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નગરમાં સદગુરુ જ્ઞાનગંગા સદ ગ્રંથ શોભાયાત્રા નીકળેલ હતી ત્યારબાદ સાંજે છ કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી સંગીત ઉદબોધન સદગુરુ ગ્રંથ પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ, ચંદુભાઈ, વિમલભાઈ, ગૌરાંગભાઈ, ડો.કિશનભાઇ તથા બિનલબેન દ્વારા કરવામાં આવેલ હતું. ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'अगले पांच साल में मेडिकल लाइन में होंगी 75 हजार भर्तियां' लाल किले से PM मोदी ने की बड़ी घोषणा
प्रधानमंत्री नरेन्द्र मोदी ने गुरुवार को कहा कि अगले पांच वर्षों में मेडिकल की पढ़ाई के लिए 75...
Chandrashekhar Azad Ravan का बयान, कहा 'हम लोगों के हक की लड़ाई लड़ रहे हैं' | By Election | Aaj Tak
Chandrashekhar Azad Ravan का बयान, कहा 'हम लोगों के हक की लड़ाई लड़ रहे हैं' | By Election | Aaj Tak
ડીસાના પેછડાલના ખેતરો-રસ્તામાં કેડસમું પાણીથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા
ડીસા પંથકમાં ભારે વરસાદના પાંચ દિવસ બાદ પણ હજુ કેટલાય ગામડાઓમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હોવાથી...
બનાસકાંઠામાં વહેલી સવારે ખેડૂત આગેવાનોની અટકાયત
બનાસકાંઠામાં વહેલી સવારે ખેડૂત આગેવાનોની અટકાયત