ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી અંતર્ગત 108 કુંડીઓ નવચિતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નગરમાં સદગુરુ જ્ઞાનગંગા સદ ગ્રંથ શોભાયાત્રા નીકળેલ હતી ત્યારબાદ સાંજે છ કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી સંગીત ઉદબોધન સદગુરુ ગ્રંથ પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ, ચંદુભાઈ, વિમલભાઈ, ગૌરાંગભાઈ, ડો.કિશનભાઇ તથા બિનલબેન દ્વારા કરવામાં આવેલ હતું. ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
दमदार बैटरी और कैमरा के साथ Samsung Galaxy A15 का नया वेरिएंट हुआ लॉन्च, यहां जानें फीचर्स और डिटेल्स
सैमसंग ने अपने कस्टमर्स के लिए एक नया फोन लॉन्च किया है। हालांकि ये फोन पहले ही 8GB वेरिएंट के...
वैलेंटाइन डे पर इजहार नहीं बल्कि भरें IAS परीक्षा का फॉर्म, 3 वर्षों से लगातार बढ़ी है वेकेंसी
UPSC द्वारा केंद्र सरकार की विभिन्न ग्रुप ए सेवाओं में घोषित रिक्त पदों के लिए उम्मीदवारों का चयन...
करंट लगने से महिला की हुई मौत
डॉक्टर के समय पर न पहुँचने के लगे आरोप
अजयगढ:-अजयगढ के नई तहसील के पाया रहने वाली एक 65 वर्षीय महिला की करंट लगने से मौत का मामला सामने...
ભર ઉનાળાની સિઝન અને અસહ્ય 42 ડીગ્રી ઉપર ગરમીમાં બનાસકાંઠા જીલ્લાની જનતા પાણી માટે મારે છે વલખા.!
ભર ઉનાળાની સિઝન અને અસહ્ય 42 ડીગ્રી ઉપર ગરમીમાં બનાસકાંઠા જીલ્લાની જનતા પાણી માટે મારે છે વલખા.!
74મો પ્રજાસત્તાક પર્વ
ઉનાના સામતેર ગામે વરરાજા રાષ્ટ્રધ્વજને સલામી આપી ઘોડે ચડી પરણવા ગયા
ઉનાના સામતેર પ્રા.શાળામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં રહેતા યુવાનના આજની 26...