ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી અંતર્ગત 108 કુંડીઓ નવચિતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નગરમાં સદગુરુ જ્ઞાનગંગા સદ ગ્રંથ શોભાયાત્રા નીકળેલ હતી ત્યારબાદ સાંજે છ કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી સંગીત ઉદબોધન સદગુરુ ગ્રંથ પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ, ચંદુભાઈ, વિમલભાઈ, ગૌરાંગભાઈ, ડો.કિશનભાઇ તથા બિનલબેન દ્વારા કરવામાં આવેલ હતું. ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारतीय जनता पार्टीं के प्रत्याशी कृपाशंकर सिंह, मंत्री यादव ने किया डोर टू डोर जनसंपर्क।
जनपद जौनपुर में,भारतीय जनता पार्टीं के प्रत्याशी कृपाशंकर सिंह मंत्री यादव ने किया डोर टू डोर...
जैन श्वेतांबर सोशल संस्था ने मधु स्मृति अनाथालय के बच्चों को शूज एवं पानी की बोतलें वितरित की
जैन श्वेतांबर सोशल संस्था कोटा द्वारा रविवार को मधु स्मृति अनाथालय में 45 बच्चों को शूज एवं पानी...
ડભોઇ ગણેશ મંડળ દ્વારા યોજાયો ગણેશ યાગ
ડભોઇ ગણેશ મંડળ દ્વારા યોજાયો ગણેશ યાગ
ডিমৌ দলপা ৰঙ্গমঞ্চত থাউৰা সমষ্টিৰ আম আদমি পাৰ্টীৰ যোগদান কাৰ্যসূচী অনুষ্ঠিত
ডিমৌ দলপা ৰঙ্গমঞ্চত থাউৰা সমষ্টিৰ আম আদমি পাৰ্টীৰ যোগদান কাৰ্যসূচী অনুষ্ঠিত
শিৱসাগৰ জিলাৰ ডিমৌ...
ડો. ક્રિષ્ના ચૌહાણ 2જી ઓક્ટોબરે "મહાત્મા ગાંધી રત્ન એવોર્ડ 2022" નું આયોજન કરવા જઈ રહ્યા છે.
એવોર્ડ સમારંભ બાદ તે પોતાની હિન્દી ફિલ્મ આત્મા.કોમનું શૂટિંગ શરૂ કરશે.
મુંબઈ. હવે એવોર્ડ ફંક્શનના શોમેન તરીકે ઓળખાતા, ડૉ. કૃષ્ણ ચૌહાણ બીજી વખત
ડો. ક્રિષ્ના ચૌહાણ 2જી ઓક્ટોબરે "મહાત્મા ગાંધી રત્ન એવોર્ડ 2022" નું આયોજન કરવા જઈ રહ્યા છે....