ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી અંતર્ગત 108 કુંડીઓ નવચિતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નગરમાં સદગુરુ જ્ઞાનગંગા સદ ગ્રંથ શોભાયાત્રા નીકળેલ હતી ત્યારબાદ સાંજે છ કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી સંગીત ઉદબોધન સદગુરુ ગ્રંથ પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ, ચંદુભાઈ, વિમલભાઈ, ગૌરાંગભાઈ, ડો.કિશનભાઇ તથા બિનલબેન દ્વારા કરવામાં આવેલ હતું. ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જમીન વેચાણ અંગે ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મોટી મજેઠી ગામે રહેતા શખ્સે જમીન વેચાણ અંગે વિરમગામના શખ્સ...
આજનું રાશિફળ//23/12/2022@live24newsgujarat
આજનું રાશિફળ//23/12/2022@live24newsgujarat
स्वतंत्रता दिवस समारोह के बीच नाराज हुए विधायक यूनुस खान, जानिए क्या है पूरा मामला
राजस्थान के डीडवाना जिला मुख्यालय पर स्थित राजकीय खेल स्टेडियम में गुरुवार को 78वां स्वतंत्रता...
आशीष मेहता, जगदीश कलमंडा, गिरीराज चौधरी रखेंगे कोटा की खेती किसानी का पक्ष
आगामी बजट वित्तीय वर्ष 2024- 25 की तैयारी के लिए 17 जून को मुख्यमंत्री कार्यालय जयपुर स्थित...
જન્મ નો દાખલો સુધારવા ગયેલ નાગરીક સાથે કાલોલ પાલીકા કર્મચારી ની દાદાગીરી નો વિડીઓ વાઈરલ.
કાલોલ પંથકમાં આજ રોજ વાઈરલ થયેલ વિડીઓ મા કાલોલ નગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ અપડેટ કરવા માટે...