ઉમરેઠ તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના સ્વર્ણ જયંતી અંતર્ગત 108 કુંડીઓ નવચિતના જાગરણ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે જેના ભાગરૂપે આજરોજ બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી નગરમાં સદગુરુ જ્ઞાનગંગા સદ ગ્રંથ શોભાયાત્રા નીકળેલ હતી ત્યારબાદ સાંજે છ કલાકથી રાત્રે 8:00 વાગ્યા સુધી સંગીત ઉદબોધન સદગુરુ ગ્રંથ પૂજન અને આરતીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમનું આયોજન પ્રવીણભાઈ, ચંદુભાઈ, વિમલભાઈ, ગૌરાંગભાઈ, ડો.કિશનભાઇ તથા બિનલબેન દ્વારા કરવામાં આવેલ હતું. ખૂબ જ ધામધૂમથી ભક્તો દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जब एक साथ खाना खाते दिखे Tejashwi Yadav, Rahul Gandhi और Misa Bharti देखिए मजेदार वीडियो | Aaj Tak
जब एक साथ खाना खाते दिखे Tejashwi Yadav, Rahul Gandhi और Misa Bharti देखिए मजेदार वीडियो | Aaj Tak
BSNL ने घटा दी 600GB डेटा वाले प्लान की कीमत, 365 दिन की वैलिडिटी के साथ मिलेंगे कई बेनिफिट
भले ही दीवाली खत्म हो गई है लेकिन बीएसएनएल का एक ऑफर अभी भी ग्राहकों को मिल रहा है। इस ऑफर के तहत...
રાધનપુર કોલેજ ખાતે ઈ-એફ આઈ આર કાર્યક્રમ યોજાયો
રાધનપુર કોલેજ ખાતે ઈ-એફ આઈ આર કાર્યક્રમ યોજાયો
રાધનપુર કોલેજના ટ્રસ્ટી રાયચંદભાઇ ઠક્કર...
Parliament security lapse: संसद में 'घुसपैठ' का मास्टरमाइंड ललित झा! पुलिस सूत्रों ने बताया- गुरुग्राम में हुई थी आरोपियों की मीटिंग
Parliament Security Breach: संसद सुरक्षा उल्लंघन मामले में फरार आरोपी ललित झा पर पूरी साजिश...
હરીશ ટોકીઝ પાસે લચ્છીની રેકડીમાં ધંધાર્થીને વિજશોક લાગતા મોત નિપજયુ
હરીશ ટોકીઝ પાસે લચ્છીની રેકડીમાં ધંધાર્થીને વિજશોક લાગતા મોત નિપજયુ