કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દિયોદરમાં જુગાર રમતાં 5 શખ્સોને પોલીસે ઝડપ્યા
બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ધરણીધર નગર સોસાયટીમાં એક ઘરની બહાર ખુલ્લા ચોકમાં કેટલા ઈસમો ભેગા મળી...
સામાજિક ન્યાય સમરસ્તા સપ્તાહ તથા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિના ઉજવણી કરાઈ
આજરોજ સુરેન્દ્રનગર ખાતે જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સામાજિક ન્યાય સમરસ્તા સપ્તાહ તથા...
દિયોદર ગ્રામ પંચાયત ખાતે વહેપારીઓની મિટિંગ યોજાઈ..
દિયોદર ગ્રામ પંચાયત ખાતે વહેપારીઓની મિટિંગ યોજાઈ..
मणिपुर में CRPF पर अटैक एक जवान शहीद, उग्रवादियों ने घात लगाकर दिया घटना को अंजाम
मणिपुर के जिरीबाम में CRPF और पुलिस टीम पर कुकी उग्रवादियों ने रविवार, 14 जुलाई को हमला कर दिया...