કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજા સાથે અન્ય અવશેષોની અવદશા
ધ્રાંગધ્રા તાલુકાના કંકાવટી ગામે પ્રાચીન દરવાજા સાથે અન્ય અવશેષોની અવદશા
कांग्रेस का भारत जोड़ो यात्रा शुरू,सलेहा पहुंचे विधानसभा प्रभारी मुन्ना राजा।।
कांग्रेस का भारत जोड़ो यात्रा शुरू,सलेहा पहुंचे विधानसभा प्रभारी मुन्ना राजा।।
સાવરકુંડલા પાલિકાના કર્મીઓની હાલાકીના પ્રશ્ને ધારાસભ્ય પ્રતાપ દુધાત કરશે સરકારમાં રજૂઆત....
સાવરકુંડલા પાલિકાના કર્મીઓની હાલાકીના પ્રશ્ને ધારાસભ્ય પ્રતાપ દુધાત કરશે સરકારમાં રજૂઆત....
કોઠીના નાલાપાસે પકડાયેલો વિદેશી દારૂના જથ્થાને લઈ ફરાર આરોપીની LCBએ રાજા ઉર્ફે મેહુલ કુંભાણીની ધરપકડ,કોર્ટ 4 દિવસના રીમાન્ડ મંજૂર કરીયા, તપાસમાં અન્ય લોકોના નામ ખૂલે તેવી શક્યતા
કોઠીના નાલાપાસે પકડાયેલો વિદેશી દારૂના જથ્થાને લઈ ફરાર આરોપીની LCBએ રાજા ઉર્ફે મેહુલ કુંભાણીની...
પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામે બે દુકાન તથા એક મકાનનું તાળુ તોડી ૪૪,૫૦૦/- ની થયેલી ચોરી
પાવીજેતપુર તાલુકાના ખટાશ ગામે બે દુકાન તથા એક મકાનનું તાળુ તોડી ૪૪,૫૦૦/- ની થયેલી ચોરી
...