કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাতৃৰ জন্মদিনত শৈশৱৰ ফটো শ্বেয়াৰ কৰি স্মৰণ কৰিলে কন্যা জাহ্নৱী কাপুৰে
মুম্বাই, ১৩ আগষ্ট। আজি প্ৰয়াত অভিনেত্ৰী শ্ৰীদেৱীৰ জন্মদিন। এই বিশেষ দিনটোত শ্ৰীদেৱীৰ জ্যেষ্ঠ...
वाहन चोरी के विरुद्ध बून्दी पुलिस की बड़ी कार्यवाही दो शातिर आरोपी महेश कुमार व रोहित दरोगा गिरफ्तार चोरी की कुल 12 मोटरसाईकिलें बरामद ।
जिला पुलिस अधीक्षक बून्दी राजेन्द्र कुमार मीणा आईपीएस ने बताया कि सम्पति संबंधी अपराधों...
Telangana: समर्थकों संग धरने पर बैठे केंद्रीय मंत्री किशन रेड्डी, बोले- BRS सरकार के खिलाफ शुरू हो गया युद्ध
हैदराबाद, हैदराबाद में गुरुवार को उस समय खूब हंगामा हुआ, जब पुलिस ने केंद्रीय मंत्री और...
औंढा शहरात पंतप्रधान नरेंद्र मोदी यांच्या वाढदिवसानिमित्त रक्तदान शिबिर संपन्न
हिंगोली जिल्ह्याच्या औंढा नागनाथ शहरांमध्ये आज भारताचे पंतप्रधान नरेंद्र मोदी यांच्या वाढदिवसाचे...
આર્મી જવાન ની મેજર પદેથી નિવૃત્તિ
*વિજયનગર તાલુકાના આંજણા ચૌધરી સમાજનું ગૌરવ*
વિજયનગર તાલુકાના દંતોડ ગામના પટેલ કાંતિભાઈ...