કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MCN NEWS| वैजापूर ते सिंदखेडराजा जिजाऊ रथ यात्रा रवाना
MCN NEWS| वैजापूर ते सिंदखेडराजा जिजाऊ रथ यात्रा रवाना
जयपुर हादसे पर CM भजनलाल शर्मा ने लिया संज्ञान, 5-5 लाख की सहायता राशि देने का किया ऐलान
राजस्थान के मुख्यमंत्री भजनलाल शर्मा ने गुरुवार सुबह राजधानी जयपुर के विश्वकर्मा इलाके में हुए...
Rahul Gandhi on Hindutva: 'एक हिंदू वही है जो..’ राहुल गांधी ने Social Media पर लिखा 2 पन्नों का लेख
Rahul Gandhi on Hindutva: 'एक हिंदू वही है जो..’ राहुल गांधी ने Social Media पर लिखा 2...
દરિયાપુર મોટી લોધવાડ મા ગણેશજી બન્યા ટી ટી ,રેલ્વે સ્ટેશન મા બિરાજમાન ગણેશજી
ગણેશ મહોત્સવ નિમિતે દરિયાપુર માં મોટી લોધવાડ માં જય ગણેશ યંગ ફ્રેન્ડ ગ્રુપ મિત્ર મંડળ દ્વારા...