કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોંગ્રેસ દ્વારા .અલીણા. ઉંદરા અને વડથલ પંચાયત સીટ માં કાર્યકર સંવાદ મિટિંગ યોજી
છત્તીસગઢ સરકારના માનનીય અન્ન નાગરિક પુરવઠા મંત્રીશ્રી અમરજીતસિંઘ ભગત સાહેબ, અધ્યક્ષ સ્થાને અલીણા...
अंतिम-चार में पहुंचीं विनेश फोगाट, आज रात ही खेलेंगी सेमीफाइनल
भारत की दिग्गज महिला पहलवान विनेश फोगाट पेरिस ओलंपिक के महिला 50 किग्रा कुश्ती भारवर्ग के...
Lok Sabha Election Result 2024: देखिए रुझानों में कहां फंसा है चुनाव? | Anjana Om Kashyap
Lok Sabha Election Result 2024: देखिए रुझानों में कहां फंसा है चुनाव? | Anjana Om Kashyap
News | અંબાજીમા બાઇક ચોરો બન્યા બેફામ | VR LIVE
News | અંબાજીમા બાઇક ચોરો બન્યા બેફામ | VR LIVE