કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सेवानिवृत्त होने पर भारतीय सेना के कैप्टन का निवाई में हुआ भव्य स्वागत
भारतीय सेना की 27 वीं राजपूत रेजिमेंट से सेवानिवृत होकर कैप्टन सीताराम गुर्जर अपनी जन्मभूमि गांव...
Ahmedabad : ગુજસીટોકના આરોપીના ઘરે ડિમોલિશનની કામગીરી, શરીફ ખાનના મકાન પર પોલીસે ફેરવ્યું બુલડોઝર
Ahmedabad : ગુજસીટોકના આરોપીના ઘરે ડિમોલિશનની કામગીરી, શરીફ ખાનના મકાન પર પોલીસે ફેરવ્યું બુલડોઝર
પાટણ : રખડતા ઢોરની અડફેટે બે મહિલાનાં મોત | SatyaNirbhay News Channel
પાટણ : રખડતા ઢોરની અડફેટે બે મહિલાનાં મોત | SatyaNirbhay News Channel
তিনিচুকীয়া চিৰাপত্তীত কিয় কৰিলে আত্মহত্যা
তিনিচুকীয়া চিৰাপত্তীত সংঘটিত হৈছে এক সন্দেহজনক আত্মহত্যাৰ ঘটনা ৷ স্থানীয় ৰাইজৰ ভাষ্য অনুসৰি,...
ઈ-એફઆઈઆર એપ દ્વારા રાજકોટ પોલીસને મળી ૧૩૬૫ અરજી: ૧૩૬૪ અરજીનો પોલીસ દ્વારા નિકાલ
ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત સરકાર દ્વારા ઈ-એફઆઈઆર લોંચ કરવામાં આવી હતી. આ એપમાં અલગ અલગ ૧૪ પ્રકારની...