કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रोहा में 4दिवसीय श्रीहनुमान जन्मोत्सव 6से।
5अप्रैल को निकलेगी भव्य कलश यात्रा ।
7से9अप्रैल तक महिलाओं द्वारा भजन कीर्तन का कार्यक्रम ।
रोहा श्री हनुमान जन्मोत्सव मेला समिति के तत्वावधान श्रीपंचायती ठाकुरबाडी प्रांगण में आगामी...
સુરત જિલ્લા માં રવિવારે ૧,૫૨,૭૦૦ બાળકો પોલિયોની રસી આપવામાં આવી
સુરત જિલ્લા માં રવિવારે ૧,૫૨,૭૦૦ બાળકો પોલિયોની રસી આપવામાં આવી
સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા...
દાતાર ચોકડી પાસેથી નશા ની હાલતમાં બે ઈસમો જડપાયા
દાતાર ચોકડી પાસેથી નશા ની હાલતમાં બે ઈસમો જડપાયા