કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
J&K Elections: सीएम योगी ने घाटी की जनता से किया वादा, कहा- POK बनेगा भारत का हिस्सा | Aaj Tak
J&K Elections: सीएम योगी ने घाटी की जनता से किया वादा, कहा- POK बनेगा भारत का हिस्सा | Aaj Tak
SURENDRANAGAR : કેનાલમાં લીકેજ થતા તંત્રની બેદરકારી આવી સામે
SURENDRANAGAR : કેનાલમાં લીકેજ થતા તંત્રની બેદરકારી આવી સામે
शिक्षा विभाग द्वारा आयोजित बून्दी टेलेन्ट शो कार्यक्रम हुआ संपन्न
बून्दी महोत्सव 2024 के तहत शिक्षा विभाग द्वारा आयोजित बून्दी टेलेन्ट शो कार्यक्रम उद्योग मेला...
મહારાષ્ટ્ર રાજ્યના નાસિકના ગુનામાં અમદાવાદ ખાતે આવેલ નગર માંથી 5 ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ
મહારાષ્ટ્ર રાજ્યના નાસિકના ગુનામાં અમદાવાદ ખાતે આવેલ નગર માંથી 5 ઇસમોને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ...
મહુવા તાલુકાના શેખપુર ગામની સીમમાંથી જિલ્લા LCB ની ટીમે વિદેશીદારૂ ભરેલી કાર સાથે કુલ્લે 5,33,400 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.
પોલીસ સૂત્ર પાસેથી પ્રાપ્ત વિગત મુજબ સુરત ગ્રામ્ય LCB ની ટીમને મહુવા તાલુકાના શેખપુરથી દાતરડી જતા...