કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડોદરા શહેરના વાસણા રોડ પર અકસ્માત સર્જનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
વડોદરા શહેરના વાસણા રોડ પર અકસ્માત સર્જનાર આરોપીની પોલીસે ધરપકડ કરી
વકીલ મેહુલ બોઘરા પર થયેલ હુમલાની ઘટનાને કોને વખોડી
#gujarat #buletinindia
મૂળીમાં સગીરાના અપહરણ કેસમાં ફરાર આરોપી વિરમગામથી ઝડપાયો
પોલીસ અધિક્ષક હરેશ દુધાતે સુરેન્દ્રનગર જિલ્લાના ગુન્હાઓમાં ફરાર નાસતા ફરતા આરોપીઓ વધુમાં વધુ પકડી...
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જન સમાજ સાચા શ્રેષ્ઠ માર્ગ પર ચાલે તે માટે ગામેગામ વિવિધ આયોજન
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા જન સમાજ સાચા શ્રેષ્ઠ માર્ગ પર ચાલે તે માટે ગામેગામ વિવિધ આયોજન
જસદણના આટકોટ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીમાં આજે ભારતીય જનતા પાર્ટીની સંગઠન મીટીંગ યોજાય
જસદણના આટકોટ રોડ પર આવેલી ઇન્ડસ્ટ્રીમાં આજે ભારતીય જનતા પાર્ટીની સંગઠન મીટીંગ યોજાય આજ રોજ જસદણ...