કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'Democracy died only once…': BJP hits back after Sonia Gandhi's editorial
Union ministers Dharmendra Pradhan and Kiren Rijiju ripped into Sonia...
આરોગ્ય કર્મચારીઓ એ પોતાની માંગણી સબબ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ને લેખિતમાં રજુઆત કરી
ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ના આદેશ મુજબ તારીખ 8-8-22 થી ગુજરાત ના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદત...
ભરૂચ: ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીએ સ્વાતંત્ર્ય પર્વની કરી અનોખી રીતે ઉજવણી
ભરૂચ: ધોરણ 3માં અભ્યાસ કરતી બાળકીએ સ્વાતંત્ર્ય પર્વની કરી અનોખી રીતે ઉજવણી
સાબર ડેરી: નિયામક મંડળની ચૂંટણી જાહેર| સાબરકાંઠા & અરવલ્લી પશુપાલકોની જીવાદોરી Sabar Dairy Election
સાબર ડેરી: નિયામક મંડળની ચૂંટણી જાહેર| સાબરકાંઠા & અરવલ્લી પશુપાલકોની જીવાદોરી Sabar Dairy...
गोली की रफ्तार से उड़ रहा Chandrayaan, ISRO वैज्ञानिक ने खोले कई राज | Chandrayaan Lander Live Update
गोली की रफ्तार से उड़ रहा Chandrayaan, ISRO वैज्ञानिक ने खोले कई राज | Chandrayaan Lander Live Update