કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MP News: कांग्रेस विधायक जीतू पटवारी विधानसभा के बजट सत्र से निलंबित, कांग्रेस का हंगामा
मध्य प्रदेश विधानसभा अध्यक्ष ने कांग्रेस विधायक जीतू पटवारी को विधानसभा के बजट सत्र से निलंबित कर...
પાણીગેટ માં પથ્થર મારાની ઘટના હતી તેમાં આરોપીઓને ઝડપી પાડી રીકન્સ્ટ્રકશન ની કાર્યવાહી કરવામાં આવી
પાણીગેટ માં પથ્થર મારાની ઘટના હતી તેમાં આરોપીઓને ઝડપી પાડી રીકન્સ્ટ્રકશન ની કાર્યવાહી કરવામાં આવી
राष्ट्रीय खेल दिवस पर हुई कई प्रतियोगिताएं
राष्ट्रीय खेल दिवस को लेकर गुरुवार को विद्यालयों में विभिन्न खेल गतिविधियों का आयोजन हुआ। उच्च...
મેફેડ્રોનનો ૩૪ ગ્રામ ૯૦૦ મિલીગ્રામ સાથે એક બહેનને પકડી પાડતી S.O.G. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર
મેફેડ્રોનનો ૩૪ ગ્રામ ૯૦૦ મિલીગ્રામ સાથે એક બહેનને પકડી પાડતી S.O.G. ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ શહેર