કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં પેટલાદના સ્ટેશન રોડ, સરદાર ચોક વિસ્તારમાં મોટાભાગની દુકાનો બંધ રહી હતી. જ્યારે રણછોડજી મંદિર ચાવડી બજાર શહીત વિવિધ વિસ્તારોમાં મોટાભાગની દુકાનો ખુલ્લી રહી હતી. પેટલાદમાં કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. મોંઘવારી સહિત વિવિધ મુદ્દાઓને લઈને પ્રજા ત્રસ્ત થઈ છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एसटी कर्मचाऱ्यांना न्यायालयाने मोठा दिलासा;12 दिवसांचे कापलेले वेतन परत मिळणार
रत्नागिरी : एसटी कर्मचाऱ्यांना न्यायालयाने मोठा दिलासा दिला आहे. महामंडळाच्या कर्मचाऱ्यांनी वाढीव...
વલ્લભીપુર આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન કાર્ડ માટે અરજદારોને ધરમધક્કા
કોરોના કાળ બાદ એક પણ આયુષ્માન કાર્ડ હોસ્પિટલ માથી નીકળ્યું નથી.
હોસ્પિટલનું પોર્ટલ...
રાણાવાવ ઝરડી સીમમાં થયેલ મર્ડરના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ
રાણાવાવ ઝરડી સીમમાં થયેલ મર્ડરના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી પોલીસ
ધારી-૯૪ વિધાનસભા કોંગ્રેસના દાવેદારો માં થી પ્રથમ ફોર્મ ઉપાડતા યુવા નેતા ચીરાગ પરમાર
ધારી-બગસરા-ખાંભા ની જનતા ના પ્રશ્નો ને વાંચા આપવા માટે કોંગ્રેસના ચુંટાયેલા લોક પ્રતિનિધિ કેવા...
केंसर की बीमारी से परेशान था उसने मंगलवार रात को फाँसी लग्सकर आत्महत्या की।परिजन उसे एम्बुलेंस से एमबीएस अस्पताल लेकर पँहुचे।
कैथून थाना क्षेत्र के जगन्नाथपुरा में देर रात एक शख्स ने बीमारी से तंग आकर फाँसी लगाकर की...