સરદાર સરોવરમાંથી નર્મદામાં ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે
હાલના ૧૦ ના બદલે ૧૫ દરવાજા વધુ ઊંચાઈ સુધી ખોલવામાં આવશે
ગાંધીનગર,તા.22
સરદાર સરોવર ડેમમાંથી હાલમાં ૧૦ દરવાજા ૧.૫૦ મીટર ખોલીને ૧ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉપરવાસમાં સતત વરસાદ અને પાણીની આવકને પગલે આજે બપોરના ૧૨ વાગ્યે ૧૦ ને બદલે ૧૫ દરવાજા વધુ ઊંચાઈ સુધી ખોલીને નર્મદા નદીમાં વધુ પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું છે.
હવે ૧૫ દરવાજા ૨.૩૫ મીટર ખોલીને રેડિયલ ગેટમાં થી ૨.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું.આ ઉપરાંત બે જળ વિદ્યુત મથકોમાં થી પણ પાણી નર્મદામાં છોડવામાં આવશે.
તેના પગલે આર.બી.પી.એચ. સહિત કુલ ૨.૯૪ લાખ ક્યુસેક પાણી નદીમાં વહેશે જેથી નર્મદા ફરી બે કાંઠે વહેશે.તેના અનુસંધાને વડોદરા જિલ્લાના નર્મદા નદીના કાંઠે આવેલા ગામોમાં સંપૂર્ણ તકેદારી રાખવા અને ગામજનોને નદી કાંઠાથી સલામત અંતર જાળવવા જણાવવામાં આવ્યું છે.
**
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Mandvi Gate પર થી લીધેલ દ્રશ્યો ગણેશજી ની વિસર્જન યાત્રા નીકળી
Mandvi Gate પર થી લીધેલ દ્રશ્યો ગણેશજી ની વિસર્જન યાત્રા નીકળી
છોટાઉદેપુર : બોડેલીબોડેલીની ધી બોડેલી અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિ. બોડેલી નાં ચેરમેન પદે કાર્તિકુમાર
છોટાઉદેપુર : બોડેલીબોડેલીની ધી બોડેલી અર્બન કો-ઓપરેટિવ બેન્ક લિ. બોડેલી નાં ચેરમેન પદે કાર્તિકુમાર
સોનું અને ચાંદી મોંઘા થયા, જાણો આખા સપ્તાહની બુલિયન માર્કેટની સ્થિતિ
ભારતીય બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં સાપ્તાહિક વધારો જોવા મળ્યો છે. સાથે જ ચાંદી પણ મોંઘી થઈ ગઈ...
ડીસા ઉતર પોલીસે નવ જેટલા ગુનામાં સંડોવાયેલા શખ્સને ત્રણ જિલ્લામાંથી કરાયો તડીપાર
ડીસા ઉતર પોલીસે નવ જેટલા ગુનામાં સંડોવાયેલા શખ્સને ત્રણ જિલ્લામાંથી કરાયો તડીપાર
ગાંધીના ગુજરાત માં દારૂ બંદી કોને જોઈ.❓
પુલિસ નેતા ઉપર ના અધિકારી ની રહેમનજર માં ખુલ્લે આમ જાહેર માં ચાલતા દેસી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ
અમદાવાદ શહેરમાં દારૂની રેલમછેલ છતાં ગુના નિવારણ શાખા(પીસીબી) પી.આઈ.તરલકુમાર ભટ્ટના આંખ આડા...