કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुखदर्शन झालं... लालबागच्या राजाचं भव्य रूप Lalbaugcha Raja First Look 2022
मुखदर्शन झालं... लालबागच्या राजाचं भव्य रूप Lalbaugcha Raja First Look 2022
Apple iPhone 16 ने डिस्प्ले के मामले में किया निराश, मिड-रेंज एंड्रॉइड स्मार्टफोन से भी खराब मिली रेटिंग
DXOMark की डिस्प्ले टेस्ट रिजल्ट में Apple iPhone 16 को 40वीं रैंक मिली है। वहीं एंड्रॉइड के...
સુરતના માંગરોળ અને લિંબાયતમાં માવઠુ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત કમોસમી વરસાદની આગાહી #newsindia#
સુરતના માંગરોળ અને લિંબાયતમાં માવઠુ આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાત કમોસમી વરસાદની આગાહી #newsindia#
Ram Mandir Inaugration Updates: PM Modi के Ayodhya दौरे से पहले साफ-सफाई का काम लगातार जारी | AajTak
Ram Mandir Inaugration Updates: PM Modi के Ayodhya दौरे से पहले साफ-सफाई का काम लगातार जारी | AajTak
રિલાયન્સના Parimal Nathvani ના ટ્વીટ બાદ જામનગરમાં રાજકીય તર્ક-વિતર્કનો દૌર શરૂ | Gujarat Election
રિલાયન્સના Parimal Nathvani ના ટ્વીટ બાદ જામનગરમાં રાજકીય તર્ક-વિતર્કનો દૌર શરૂ | Gujarat Election