કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગાયોમાં ગઠ્ઠા જેવા રોગ લમ્પી વાયરસે કચ્છમાં જોર પકડ્યું ,ગામ-ગામમાં હજારો ગાયોના મૃતદેહો જોવા મળી રહ્યા
ગાયોમાં ગઠ્ઠા જેવા રોગ લમ્પી વાયરસે કચ્છમાં જોર પકડ્યું છે. સરહદી જિલ્લા કચ્છમાં માનવ વસ્તી કરતા...
सीएमएचओ ने किया विभिन्न चिकित्सा संस्थानों का औचक निरीक्षण
सीएमएचओ ने किया विभिन्न चिकित्सा संस्थानों का औचक निरीक्षण
हीट वेव को लेकर जांची चिकित्सा...
दशहरा से जुड़ी १० रोचक बातें - जानते है सेलिब्रिटी वास्तु शास्त्री डॉ सुमित्राजी से
दशहरा और विजयादशमी से जुड़ी १० महत्वपूर्ण बातें
पहला: वराह पुराण में बताया गया है...
তিনিচুকীয়াত জিলা প্ৰশাসনৰে পৰ্য্যালোচনা বৈঠকত মিলিত হৈ অভিভাৱক মন্ত্ৰী ৰনজিৎ দাসৰ প্ৰতিক্ৰিয়া
তিনিচুকীয়াত জিলা প্ৰশাসনৰে পৰ্য্যালোচনা বৈঠকত মিলিত হৈ অভিভাৱক মন্ত্ৰী ৰনজিৎ দাসৰ প্ৰতিক্ৰিয়া
DEESA // ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર આઇસર ટ્રકને બચાવવા જતા ટ્રેલર ચડ્યો ડિવાઈડર પર..
ડીસા રાધનપુર નેશનલ હાઇવે પર ગઈકાલે સાંજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે, ખેંટવા ગામ પાસે...