કાલોલ નદી કિનારે આવેલા વાલ્મિકી ફળિયામાં 225 મી જલારામ જયંતી નિમિત્તે જલારામ ભક્તો મોટી સંખ્યામાં આ મંદિર ખાતે ઉમટ્યા હતા કાલોલ નગરમાં આવેલું એકમાત્ર જલારામ મંદિર આ ગુજરાતના સંત જલારામ અને શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે મંદિરને ફૂલ તથા રોશની થી શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભક્તોની હાજરીમાં જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી આરતીમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લાભ લીધો હતો વર્ષોથી આ જલારામ જયંતિ વાલ્મિકી ફળિયામાં ઉજવાય છે કારતક સુખ સાતમની દિવસે જલારામ જયંતિ નિમિત્તે આ મંદિરનું વાતાવરણ ખૂબ જ ભક્તિમય અને આલ્હાદક લાગે છે આ મંદિરમાં દર ગુરુવારે બાપાની આરતી ઉતારી યથાશક્તિ ભૂખ્યાઓને ભોજન કરાવવામાં આવે છે આ મંદિર ખૂબ જ આસ્થા નું ધામ છે અને જ્યાં જલારામ મંદિર હોય ત્યાં અન્ન ક્યારેય ખૂટતું નથી એ સનાતન સત્ય છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গুৱাাটীৰ বশিষ্ঠত গ্ৰেপ্তাৰ ড্ৰাগছ সহ দুই পেদলাৰ
গুৱাাটীৰ বশিষ্ঠত গ্ৰেপ্তাৰ ড্ৰাগছ সহ দুই পেদলাৰ। বশিষ্ঠৰ নবোদয় নগৰত অভিযান চলাই আৰক্ষীয়ে...
कोटा में बिना किसी सुरक्षा इंतजामों के संचालित किए जा रहे रूफटॉप रेस्टोरेंट पर निगम टीमों ने कार्रवाई
कोटा में बिना किसी सुरक्षा इंतजामों के संचालित
किए जा रहे रूफटॉप रेस्टोरेंट पर निगम टीमों...
Karnataka: चोटिल पूर्व उपमुख्यमंत्री परमेश्वर की हालत में सुधार, चुनावी रैली के दौरान पथराव से हुए थे घायल
कर्नाटक के तुमकुरु जिले के एक गांव में रोड शो में पथराव को दौरान कर्नाटक के पूर्व उपमुख्यमंत्री...
অসাৱধানতাৰ বাবে সংঘটিত দুৰ্ঘটনা
অসাৱধানতাৰ বাবে সংঘটিত দুৰ্ঘটনা
भीषण गर्मी के बाद नमाना में बूंदाबांदी का दौर शुरू
नमाना क्षेत्र व आसपास के गांव में गुरुवार सुबह से ही भीषण गर्मी का दौर चल रहा था,...