સોમવારે શોપિયાના છોટાપોરા વિસ્તારમાં સફરજનના બગીચામાં આતંકવાદીઓએ અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આતંકવાદીઓના ગોળીબારમાં 1 વ્યક્તિના મોત અને 1 વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. મૃતકો અને ઘાયલ બંને લઘુમતી સમુદાય (કાશ્મીરી પંડિતો)ના છે. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કાશ્મીર ઝોનની પોલીસનું કહેવું છે કે વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Godrej Pet Care Launches "Ninja Pet Food" Brand across four states including Karnataka
Godrej Pet Care Launches "Ninja Pet Food" Brand across four states including Karnataka
ખેડબ્રહ્મા સી.પી.આઇ. કચેરીમાંથી પોક્સો એક્ટનો આરોપી ફરાર
#buletinindia #gujarat #sabarkantha #police
દાંતીવાડાના નાની ભાખરના ખેડૂતે બેંક લોન લઇને નાણાં ન ભરતાં કોર્ટે એક વર્ષની સજાનો હુકમ ફટકાર્યો
દાંતીવાડા તાલુકાના નાની ભાખર ગામના ખેડૂતે દેના ગુજરાત ગ્રામિણ બેંક-ડીસામાંથી લોન લઇ રકમ ભરપાઇ ન...
UPS पेंशन स्कीम से प्रदेश भर के कर्मचारियों में असंतोष
*UPS पेंशन स्कीम से प्रदेशभर के कर्मचारियों में असंतोष*
*UPS नॉट का किया दहन।...
અમરેલી જિલ્લા વિધાનસભા ના મતદાતા ઓ ના અકળ મન વિશે થોડી વિચારણા
કોણ?વિજેતા બનછે. કોણ? વિજય ને વરછે. પત્રકાર ની કલમે!!!!!
(૧) રાજુલા વિધાનસભા ના રાજકીય
સમીકરણો.
પ્રથમ ક્રમે...