તળાજામાં હોમગાર્ડમાં ફરજ બજાવતા મથાવડીયા નિમેશભાઈ બોધાભાઈ જ જેમનું ટૂંકી બિમારી બાદ તા:૩૧/૦૫/૨૦૨૪ના રોજ અવસાન થયું હતું તેમને આજ રોજ તા:૨૨/૦૯/૨૦૨૪ના રોજ જિલ્લા કમાન્ડટ શંભુસિંહ સરવૈયા સાહેબ અને જિલ્લા કચેરીની સારી મહેનતથી ટુંકા ગાળામાં વેલ્ફર ફંડની સહાય એક લાખ પંચાવન હજાર(૧,૫૫૦૦૦) નો ચેક તેમના પરિવારને હોમગાર્ડ ઓફીસ તળાજા ખાતે ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ તથા ઓફિસર કમાન્ડટ દેવેન્દ્રભાઈ જોષી, દેવેન્દ્રસિંહ ગોહિલ હસ્તક આપવા આવ્યો હતો જેમાં બહોળી સંખ્યામાં હોમગાર્ડ જવાન હાજર રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સંતરામપુર તાલુકાના માણસેમલ ગામે 102 વર્ષ ની ઉંમરના મતદાર આ વખતે મતદાન કરશે
રિપોર્ટર...
સંતરામપુર - અમિન કોઠારી
સંતરામપુર તાલુકાના ભાણા સીમલ ગામે...
সাংগঠনিক ভেটি সুদৃঢ় কৰাৰ লক্ষ্যৰে বুথ সৱলীকৰণৰ গুৰুত্ব অপৰিসীম। বুথ শক্তিশালী মানেই সাংগঠনিক ভেটি সুদৃঢ় হোৱা।
আজি ভাৰতীয় জনতা পাৰ্টি ধেমাজি গ্ৰাম্য মণ্ডলৰ অন্তগত উত্তৰ ধেমাজি নং ৩ শক্তিকেন্দ্ৰৰ ১০৬ আৰু ১০৭...
તામસા પાસે હિટ એન્ડ રન કેસમાં ઇજાગ્રસ્ત યુવકનું મોત થયું !
ખંભાત તાલુકાના ગોલાણા રોડ પર તામસા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇક પર સવાર યુવકને અડફેટે લેતા...
आपत्कालीन रुग्णाला बोटीने बाहेर काढून दवाखान्यात केले भरती,जिल्हा प्रशासनाची यशस्वी मोहीम
आपत्कालीन रुग्णाला बोटीने बाहेर काढून दवाखान्यात केले भरती,जिल्हा प्रशासनाची यशस्वी मोहीम
મતદારોનો મત : વડોદરાના સેવ ઉસળ ખાતા મતદારોએ ગુજરાતની ચૂંટણી વિશે પોતાનો ટેસ્ટ શું જણાવ્યો?
મતદારોનો મત : વડોદરાના સેવ ઉસળ ખાતા મતદારોએ ગુજરાતની ચૂંટણી વિશે પોતાનો ટેસ્ટ શું જણાવ્યો?