ચોટીલા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર વર્ષ ૨૦૧૭માં બે પિતરાઈ ભાઈઓ ઈકબાલ યુસુફ હમીરકા અને અકરમ સોકત હમીરકા વચ્ચે વડીલોપાર્જીત મિલ્કત બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અકરમે ઈકબાલ પર છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પીટલ ખાતે ઈકબાલનું મોત નીપજ્યું હતું. જે અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદના આધારે પોલીસે આરોપી અકરમને ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જે અંગેનો કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે સુરેન્દ્રનગર એડીશ્નલ સેશન્સ જજ એન.જી.શાહ દ્વારા હત્યાનીપજાવનાર અકરમ સોકત હમીરકાને આજીવન કેદની સજા ફટકારી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মৰাণত টাইপাৰ সংবাদমেল
মৰাণত টাইপাৰ সংবাদমেল
মৰাণত টাইপাৰ কেন্দ্ৰীয় সমিতিৰ সংবাদমেল
'অতি...
સુરતમા વેસુ રોડ ઉપર ગાયને પકડવા ગયેલી મનપા ટીમ ઉપર ઢોર માલિક દ્વારા હુમલો.એક મનપા કર્મચા.હોસ્પિટલમા
સુરતમા વેસુ રોડ ઉપર ગાયને પકડવા ગયેલી મનપા ટીમ ઉપર ઢોર માલિક દ્વારા હુમલો.એક મનપા કર્મચારીને...
जुन्या पेन्शन योजनेसाठी शिक्षक संघटना आक्रमक
जुन्या पेन्शन योजनेसाठी शिक्षक संघटना आक्रमक