ચોટીલા શહેરના બસ સ્ટેન્ડ રોડ પર વર્ષ ૨૦૧૭માં બે પિતરાઈ ભાઈઓ ઈકબાલ યુસુફ હમીરકા અને અકરમ સોકત હમીરકા વચ્ચે વડીલોપાર્જીત મિલ્કત બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં મામલો ઉગ્ર બનતા અકરમે ઈકબાલ પર છરીના ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન રાજકોટ હોસ્પીટલ ખાતે ઈકબાલનું મોત નીપજ્યું હતું. જે અંગે ચોટીલા પોલીસ મથકે ફરિયાદના આધારે પોલીસે આરોપી અકરમને ઝડપી પાડયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જે અંગેનો કેસ ચાલી જતા સરકારી વકીલની દલીલો અને પુરાવાઓના આધારે સુરેન્દ્રનગર એડીશ્નલ સેશન્સ જજ એન.જી.શાહ દ્વારા હત્યાનીપજાવનાર અકરમ સોકત હમીરકાને આજીવન કેદની સજા ફટકારી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
OpenAI का बड़ा कदम! अमेरिकी राजनेता की नकल करने वाले बॉट को किया बैन; जानिए क्या है पूरा मामला
चैटजीपीटी मेकर ओपनएआई ने हाल ही में साल 2024 में गलत सूचनाओं से निपटने के लिए कई कदम उठाने का...
ડીસામાં લોકો ઠંડીમાં ઠુંઠવાયા : લઘુત્તમ તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું
ડીસા પંથકમાં આજે ઉત્તરાયણના દિવસે જ ઠંડીએ કડાકો બોલાવ્યો છે અને એક જ દિવસમાં અઢી ડીગ્રી જેટલું...
Jammu Kashmir से AFSPA हटाने और सिविलियन इलाकों से सेना की वापसी, Amit Shah ने बताया अगला प्लान
Jammu Kashmir से AFSPA हटाने और सिविलियन इलाकों से सेना की वापसी, Amit Shah ने बताया अगला प्लान
ભાવનગર જિલ્લાના સૌથી નાની વયના ઉમેદવાર: દિહોર બેઠક પર કોંગ્રેસે યુવા ચહેરા હાર્દિક રાઠોડને મેદાનમાં ઉતાર્યા
આગામી જિલ્લા પંચાયતની ચૂંટણીના જંગમાં હવે ગરમાવો આવ્યો છે. તળાજા તાલુકાની મહત્વની ગણાતી દિહોર...
கோவில்பட்டி லாரி பைக் மோதல் இருவர் பலி
தூத்துக்குடி மாவட்டம் கூசாலிபட்டியை சேர்ந்த அன்பரசன் கேசவன் ஆகியோர் பைக்கில்...