નડીયાદ શહેર મા બારકોસિયા રોડ પર આવેલ સંસ્કાર વિધાલય મા નગરપાલિકાના સભ્ય પરીનભાઈ બ્રહ્મભટ્ટ ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સભ્ય રફીકભાઈ શાભઈ,સામાજિક કાર્યકર જીગરભાઈ રાવ,મંડળના પ્રમુખ રહેમતભાઈ શાભઈ,સભ્યઐયુબભાઈ અલાદ, ઐયુબભાઈ શાભઈ, શાળાના આચાર્ય નાજીમમીયા મલેક,શાળા સ્ટાફ,વિધાથીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહયા હતા. ધ્વજવંદન બાદ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જે શહેરના વિવિધ ભાગોમા ફરી હતી. સામાજિક કાર્યકર ભરતભાઈ રાવળ તરફથી બાળકો ને નાસ્તા નું વિતરણ કરાયુ હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત વરાછારોડ ઉપરના ચોકસી બજારના પહેલા માળે આવેલ હિરાની ઓફિસમાં 24 લાખ ના હીરા ની ચોરી નો ભેદ ઉકેલાય
સુરત વરાછારોડ ઉપરના ચોકસી બજારના પહેલા માળે આવેલ હિરાની ઓફિસમાં 24 લાખ ના હીરા ની ચોરી નો ભેદ ઉકેલાય
કાંકરેજ તાલુકાના વડા ગામની સીમમાં ગાંજાનું પુષ્કળ વાવેતર ઝડપી પાડતી પાલનપુર SOG સ્કોર્ડ...
કાંકરેજ તાલુકાના વડા ગામની સીમમાં ગાંજાનું પુષ્કળ વાવેતર ઝડપી પાડતી પાલનપુર SOG સ્કોર્ડ...
Moto G85 5G की पहली सेल आज होगी LIVE, 50MP कैमरा वाला फोन मिलेगा इतना सस्ता
अगर आप भी मिड रेंज बजट में एक नया फोन खरीदने का मन बना रहे हैं तो मोटोरोला के न्यूली लॉन्च फोन...