માં પાર્વતી નગર ના દરેક ભક્તગણ ને જાણ કરવામાં આવે છે કે તારીખ 19 8 2024 સોમવાર મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર પર 56 ભોગ પરસાદી નો આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર થી છ 56 ભોગ પ્રસાદીના દર્શન કરી શકાશે ( રાજ કાપડિયા 9879106469 વિના મૂલ્ય સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )સાંજે 8:00 વાગ્યા પછી આરતી પશ્ચાત 56 ભોગ પ્રસાદી નું વિતરણ થશે તમામ પાર્વતી નગર ભક્તોને 56 ભોગ આરતી તથા પરસાદી લાભ મળે તેવી આશા તથા તારીખ 20 8 2024 મંગળવાર બપોરે સાડા ત્રણ થી રુદ્ર અભિષેક નું કાર્યક્રમ છે તો જે બી ભગત રુદ્ર અભિષેક નો લાભ લેવા ની હદય ઈચ્છા હોય તે મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર માં સાંજે ઉપસ્થિત રહે તથા શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આપણા મન કામેશ્વર મહાદેવ મંદિર પર દરરોજ સવારે 4 થી 7 રુદ્ર અભિષેક થઈ રહ્યું છે આગલા 15 દિવસથી આ રુદ્ર અભિષેક ચાલુ છે આવનારા પંદર દિવસો સુધી આ ચાલશે જે બી ભગત રુદ્ર અભિષેક નું લાભ લેવા હદય ઈચ્છા હોય તે સવારના સમયે મંદિર આવી શકે છે જય હો મેરે ભોલે બાબા જય હો મન કામેશ્વર મહાદેવ🙏🌹
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સિહોર ના આંબલામાં શ્રી રામદેવ રામાયણ કથા પારાયણનું આયોજન
આંબલા ગામ સમસ્ત તથા રામદેવપીર યુવક મંડળ દ્વારા આયોજિત શ્રી રામદેવ રામાયણ કથા (પારાયણ) સવંત ૨૦૭૯...
नवरात्रोत्सवासाठी नांदर येथील श्री.रेणुका देवी मंदीर सज्ज
नवरात्रोत्सवासाठी नांदर येथील श्री.रेणुका देवी मंदीर सज्ज
તેલંગાણા કોંગ્રેસ સરકાર દ્વારા તેલંગાણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (TGIIC) દ્વારા કાંચા ગચીબોવલીમાં 400 એકર જંગલની જમીનમાં વૃક્ષો કાપીને IT પાર્ક બનાવવાનો નિર્ણય.😳*
તેલંગાણા કોંગ્રેસ સરકાર દ્વારા તેલંગાણા ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન (TGIIC) દ્વારા...
બનાસકાંઠા જિલ્લાના 270 ગામોમાં 640 લાભાર્થીઓને પોતાના નવીન ગૃહમાં પ્રવેશ કરાવાયો..
બનાસકાંઠા જિલ્લાના 270 ગામોમાં 640 લાભાર્થીઓને પોતાના નવીન ગૃહમાં પ્રવેશ કરાવાયો..
...
INDIA नाम से आपत्ति पर Shashi Tharoor ने BJP ने को जिन्ना का समर्थक क्यों कह दिया?
INDIA नाम से आपत्ति पर Shashi Tharoor ने BJP ने को जिन्ना का समर्थक क्यों कह दिया?