માં પાર્વતી નગર ના દરેક ભક્તગણ ને જાણ કરવામાં આવે છે કે તારીખ 19 8 2024 સોમવાર મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર પર 56 ભોગ પરસાદી નો આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર થી છ 56 ભોગ પ્રસાદીના દર્શન કરી શકાશે ( રાજ કાપડિયા 9879106469 વિના મૂલ્ય સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )સાંજે 8:00 વાગ્યા પછી આરતી પશ્ચાત 56 ભોગ પ્રસાદી નું વિતરણ થશે તમામ પાર્વતી નગર ભક્તોને 56 ભોગ આરતી તથા પરસાદી લાભ મળે તેવી આશા તથા તારીખ 20 8 2024 મંગળવાર બપોરે સાડા ત્રણ થી રુદ્ર અભિષેક નું કાર્યક્રમ છે તો જે બી ભગત રુદ્ર અભિષેક નો લાભ લેવા ની હદય ઈચ્છા હોય તે મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર માં સાંજે ઉપસ્થિત રહે તથા શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આપણા મન કામેશ્વર મહાદેવ મંદિર પર દરરોજ સવારે 4 થી 7 રુદ્ર અભિષેક થઈ રહ્યું છે આગલા 15 દિવસથી આ રુદ્ર અભિષેક ચાલુ છે આવનારા પંદર દિવસો સુધી આ ચાલશે જે બી ભગત રુદ્ર અભિષેક નું લાભ લેવા હદય ઈચ્છા હોય તે સવારના સમયે મંદિર આવી શકે છે જય હો મેરે ભોલે બાબા જય હો મન કામેશ્વર મહાદેવ🙏🌹
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
યાત્રાધામ ડાકોર ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક વડાઓની હાજરીમાં સમૂહ લગ્ન યોજાયો.
યાત્રાધામ ડાકોર ખાતે શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક વડાઓની હાજરીમાં સમૂહ લગ્ન યોજાયો.
ಉಡಾವಣೆಗೆ ಸಜ್ಜುಗೊಂಡ ಚಂದ್ರಯಾನ್ -3
ಭಾರತದ ಇಸ್ರೋ ಸಂಸ್ಥೆಯ ಮಹತ್ವಾಕಾಂಕ್ಷೆಯ "ಚಂದ್ರಯಾನ್ -3" ಉಪಗ್ರಹ ಉಡಾವಣೆಗೆ ಸಜ್ಜುಗೊಂಡಿದೆ. ಜುಲೈ 14 ರಂದು...
મુડેઠા ગામે શ્રી નકળંગ યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
મુડેઠા ગામે શ્રી નકળંગ યુવક મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે
नए जिलों पर असमंजस के बीच भजनलाल सरकार ने लिया बड़ा फैसला, सियासी हलकों में खूब चर्चा
एक ओर भजनलाल सरकार ने जहां राजस्थान के नए जिलों को वित्तीय शक्तियों से महरूम रखा तो दूसरी ओर...