માં પાર્વતી નગર ના દરેક ભક્તગણ ને જાણ કરવામાં આવે છે કે તારીખ 19 8 2024 સોમવાર મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર પર 56 ભોગ પરસાદી નો આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર થી છ 56 ભોગ પ્રસાદીના દર્શન કરી શકાશે ( રાજ કાપડિયા 9879106469 વિના મૂલ્ય સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )સાંજે 8:00 વાગ્યા પછી આરતી પશ્ચાત 56 ભોગ પ્રસાદી નું વિતરણ થશે તમામ પાર્વતી નગર ભક્તોને 56 ભોગ આરતી તથા પરસાદી લાભ મળે તેવી આશા તથા તારીખ 20 8 2024 મંગળવાર બપોરે સાડા ત્રણ થી રુદ્ર અભિષેક નું કાર્યક્રમ છે તો જે બી ભગત રુદ્ર અભિષેક નો લાભ લેવા ની હદય ઈચ્છા હોય તે મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર માં સાંજે ઉપસ્થિત રહે તથા શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આપણા મન કામેશ્વર મહાદેવ મંદિર પર દરરોજ સવારે 4 થી 7 રુદ્ર અભિષેક થઈ રહ્યું છે આગલા 15 દિવસથી આ રુદ્ર અભિષેક ચાલુ છે આવનારા પંદર દિવસો સુધી આ ચાલશે જે બી ભગત રુદ્ર અભિષેક નું લાભ લેવા હદય ઈચ્છા હોય તે સવારના સમયે મંદિર આવી શકે છે જય હો મેરે ભોલે બાબા જય હો મન કામેશ્વર મહાદેવ🙏🌹
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Jammu Kashmir Election: अंतिम चरण का मतदान शुरू, Ghulam Nabi Azad ने सुबह-सुबह डाला वोट | Aaj Tak
Jammu Kashmir Election: अंतिम चरण का मतदान शुरू, Ghulam Nabi Azad ने सुबह-सुबह डाला वोट | Aaj Tak
बुन्देली भगतो की धुन पर भाव खेलते पंडाओं ने एकत्रित होकर जवारों का किया विसर्जन
बुन्देली भगतो की धुन पर भाव खेलते पंडाओं ने एकत्रित होकर जवारों का किया विसर्जन
Post Office की इस स्कीम में मिलेगा FD से ज्यादा ब्याज I NSC benefits
Post Office की इस स्कीम में मिलेगा FD से ज्यादा ब्याज I NSC benefits
पैठण तालुक्यात जमिनीच्या वादातून गेवराई बार्शी येथील शेतकर्याची आत्महत्या,
पैठण तालुक्यात जमिनीच्या वादातून गेवराई बार्शी येथील शेतकर्याची आत्महत्या,