માં પાર્વતી નગર ના દરેક ભક્તગણ ને જાણ કરવામાં આવે છે કે તારીખ 19 8 2024 સોમવાર મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર પર 56 ભોગ પરસાદી નો આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર થી છ 56 ભોગ પ્રસાદીના દર્શન કરી શકાશે ( રાજ કાપડિયા 9879106469 વિના મૂલ્ય સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )સાંજે 8:00 વાગ્યા પછી આરતી પશ્ચાત 56 ભોગ પ્રસાદી નું વિતરણ થશે તમામ પાર્વતી નગર ભક્તોને 56 ભોગ આરતી તથા પરસાદી લાભ મળે તેવી આશા તથા તારીખ 20 8 2024 મંગળવાર બપોરે સાડા ત્રણ થી રુદ્ર અભિષેક નું કાર્યક્રમ છે તો જે બી ભગત રુદ્ર અભિષેક નો લાભ લેવા ની હદય ઈચ્છા હોય તે મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર માં સાંજે ઉપસ્થિત રહે તથા શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આપણા મન કામેશ્વર મહાદેવ મંદિર પર દરરોજ સવારે 4 થી 7 રુદ્ર અભિષેક થઈ રહ્યું છે આગલા 15 દિવસથી આ રુદ્ર અભિષેક ચાલુ છે આવનારા પંદર દિવસો સુધી આ ચાલશે જે બી ભગત રુદ્ર અભિષેક નું લાભ લેવા હદય ઈચ્છા હોય તે સવારના સમયે મંદિર આવી શકે છે જય હો મેરે ભોલે બાબા જય હો મન કામેશ્વર મહાદેવ🙏🌹
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અક્ષર આયુર્વેદ હોસ્પિટલ ઉપક્રમે યોજાયેલ કેમ્પ
સિહોર લાયન્સ કલબ અને દર્દીઓને બજાર કરતા ર૦% રાહતના અક્ષર આયુર્વેદ હોસ્પિટલના ઉપક્રમે ભાવે...
IND vs NZ: इकाना स्टेडियम में 29 को भारत-इंग्लैंड का महामुकाबला, दोनों टीमें तैयार
IND vs NZ: इकाना स्टेडियम में 29 को भारत-इंग्लैंड का महामुकाबला, दोनों टीमें तैयार
কামপীঠ(কঞাঁ) শ্ৰীশ্ৰী দুৰ্গাপূজা আৰু লক্ষ্মী পূজাৰ আয়োজন
বিগত বছৰ কেইটাৰ দৰে এইবেলিও ৰঙিয়া মহকুমাৰ কামপীঠ বাৰোৱাৰী শ্ৰীশ্ৰী দুৰ্গাপূজা আৰু শ্ৰীশ্ৰী...
Air Pollution : पहाड़ों की बर्फबारी से बढ़ी सर्दी, दिल्ली-NCR में प्रदूषण का स्तर बेहद खराब
दिल्ली-एनसीआर (Delhi NCR) में जहां वायु प्रदूषण (Air Pollution) का स्तर बहुत ही खराब कैटेगरी में...