માં પાર્વતી નગર ના દરેક ભક્તગણ ને જાણ કરવામાં આવે છે કે તારીખ 19 8 2024 સોમવાર મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર પર 56 ભોગ પરસાદી નો આયોજન કરવામાં આવ્યું છે સાંજે ચાર થી છ 56 ભોગ પ્રસાદીના દર્શન કરી શકાશે ( રાજ કાપડિયા 9879106469 વિના મૂલ્ય સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો )સાંજે 8:00 વાગ્યા પછી આરતી પશ્ચાત 56 ભોગ પ્રસાદી નું વિતરણ થશે તમામ પાર્વતી નગર ભક્તોને 56 ભોગ આરતી તથા પરસાદી લાભ મળે તેવી આશા તથા તારીખ 20 8 2024 મંગળવાર બપોરે સાડા ત્રણ થી રુદ્ર અભિષેક નું કાર્યક્રમ છે તો જે બી ભગત રુદ્ર અભિષેક નો લાભ લેવા ની હદય ઈચ્છા હોય તે મન કામેશ્વર મહાદેવ પાર્વતી નગર માં સાંજે ઉપસ્થિત રહે તથા શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આપણા મન કામેશ્વર મહાદેવ મંદિર પર દરરોજ સવારે 4 થી 7 રુદ્ર અભિષેક થઈ રહ્યું છે આગલા 15 દિવસથી આ રુદ્ર અભિષેક ચાલુ છે આવનારા પંદર દિવસો સુધી આ ચાલશે જે બી ભગત રુદ્ર અભિષેક નું લાભ લેવા હદય ઈચ્છા હોય તે સવારના સમયે મંદિર આવી શકે છે જય હો મેરે ભોલે બાબા જય હો મન કામેશ્વર મહાદેવ🙏🌹
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Motors Share Price: टाटा मोटर्स के निवेशकों की हो गई चांदी, शेयरों में आया 8 फीसद से ज्यादा का उछाल
नई दिल्ली, बिजनेस डेस्क। Tata Motors के निवेशकों के लिए खुशखबरी आ गई है। सोमवार सुबह के...
नेत्रदानी शरीरदानी की प्रथम पुण्यतिथि पर सामाजिक सरोकार सप्ताह का आयोजन
शरीरदानी नेत्रदानी स्वर्गीय अमिता भार्गव की प्रथम पुण्यतिथि पर मनाया जा रहे सामाजिक सरोकार सप्ताह...
रानी रोहिणी कुमारी राजपूत महिला फाउंडेशन बूंदी ने भी अपनी संस्था की सभी सदस्यों के साथ एक ही रंग के परिधान पहन मदर्स डे मनाया
मदर्स डे पर रानी रोहिणी कुमारी ने कहा मदर्स डे एक ऐसा दिन जिस दिन बच्चे अपनी मां के सम्मान के लिए...
UP News: CM Yogi की अध्यक्षता में आज अयोध्या में मंत्रिमंडल की बैठक,इन प्रस्तावों को मिलेगी हरी झंडी
UP News: CM Yogi की अध्यक्षता में आज अयोध्या में मंत्रिमंडल की बैठक,इन प्रस्तावों को मिलेगी हरी झंडी