હળવદ-ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. રાજપર ગામે રહેતા હરેશભાઈ માવજીભાઈ સજાણી (ઉં.વ.૨૫) બાઈક લઈને સોલડીથી ધ્રાંગધ્રા તરફ આવી રહ્યા હતા. જે દરમિયાન ટોલનાકા પાસે પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા હરેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. તેમજ લાશને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: भारत नाम का विरोध करने वालों को S Jaishankar का जवाब, 'पहले पढ़ें देश का संविधान'
Breaking News: भारत नाम का विरोध करने वालों को S Jaishankar का जवाब, 'पहले पढ़ें देश का संविधान'
વડગામના ઇકબાલગઢમાં ડેપ્યુટી સરપંચની હત્યા કેસમાં કોર્ટે આરોપીને આજીવન કેદની સજાનો હુકમ ફટકાર્યો
વડગામ તાલુકાના ઇકબાલગઢ ગામના ડેપ્યુટી સરપંચ પર છ વર્ષ અગાઉ હુમલો કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા...
বৰমাত ৰাহুল গান্ধীৰ পদ খাৰিজৰ সন্দৰ্ভত গুৰুত্বপূৰ্ণ মন্তব্য বিজেপি নেতা তথ জ্যেষ্ঠ অধিবক্তা বিজন মহাজনৰ
বাক্সাৰ বৰমাত বিজেপি নেতা তথা জ্যেষ্ঠ অধিবক্তা বিজন মহাজনে উপস্হিত হৈ ৰাহুল গান্ধীৰ পদ খাৰিজক লৈ...
Kisan Anodlan के बीच किस बात को लेकर भड़क गए Rakesh Tikait | Anjana Om Kashyap | Aaj Tak
Kisan Anodlan के बीच किस बात को लेकर भड़क गए Rakesh Tikait | Anjana Om Kashyap | Aaj Tak