સાયલા તાલુકાના મોટા શખપર ગામે રહેતા વૃદ્ધાં જીતુબેન ખેંગારભાઈ રાણીંગા હાઈવે પર હડાળા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. તેમજ ધોળકા તાલુકાના લીલાપુર ગામે રહેતા મયુરભાઈ નરસીંગભાઈ પ્રજાપતિ લીલાપુરથી ચોટીલા પગપાળા ચાલી જઈ રહ્યા હતા. તે દરમિયાન સાયલાના નવાસુદામડા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમની સાથે રહેલા જયરાજસિંહ વાઘેલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ સાયલા અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાહોદ જિલ્લામાં કુલ છ બેઠક પૈકી ચાર બેઠકો પર ઉમેદવારો ના નામ જાહેર કરાયા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે સમગ્ર ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે...
ડીસામાં બનાસ પુલ પર અચાનક બ્રેક મારતાં ટ્રેલરમાં ભરેલી લોખંડની પાઇપો કેબીનમાં ઘૂસી જતાં ચાલકનું મોત
ડીસામાં બનાસ પુલ પર પાઇપો ભરેલા ટ્રેલરનો અકસ્માત સર્જાતા ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજયું છે....
21 મી એ સમગ્ર ગુજરાત માં દૂધની હડતાલ
ગુજરાત માલધારી મહાપંચાયત ના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ એ જણાવ્યું કે માલધારી સમાજના વિવિધ પ્રશ્નો...
आडगाव फाटा ते जिंतूर रस्ता दुरुस्त करण्याची मागणी*जनशक्ती शेतकरी संघटनेचे अभियंता यांना निवेदन*
*आडगाव फाटा ते जिंतूर रस्ता दुरुस्त करण्याची मागणी*जनशक्ती शेतकरी संघटनेचे अभियंता यांना निवेदन*...