સાયલા તાલુકાના મોટા શખપર ગામે રહેતા વૃદ્ધાં જીતુબેન ખેંગારભાઈ રાણીંગા હાઈવે પર હડાળા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. તેમજ ધોળકા તાલુકાના લીલાપુર ગામે રહેતા મયુરભાઈ નરસીંગભાઈ પ્રજાપતિ લીલાપુરથી ચોટીલા પગપાળા ચાલી જઈ રહ્યા હતા. તે દરમિયાન સાયલાના નવાસુદામડા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમની સાથે રહેલા જયરાજસિંહ વાઘેલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ સાયલા અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CM Arvind Kejriwal ने BJP नेताओं पर लगाया आरोप, ED का समन लीक करने का आरोप लगाया | Delhi | AAP | BJP
CM Arvind Kejriwal ने BJP नेताओं पर लगाया आरोप, ED का समन लीक करने का आरोप लगाया | Delhi | AAP | BJP
અંબાજીમાં પૂજારીઓ દ્વારા ભક્તો ઉપર ફૂલોનો વરસાદ કર્યો
હોળીના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જગત જનની અંબાના મંદિરે પહોંચ્યા હતા. ભારે સંખ્યામાં લોકોએ...
સાબરકાંઠા જિલ્લા ના વડાલી મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરાયું.ATN NEWS GUJARAT
સાબરકાંઠા જિલ્લા ના વડાલી મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરાયું.
હરઘર...
Accident In UP: हरदोई में भीषण हादसा, मौत बनकर दौड़ा अनियंत्रित ट्रक, चपेट में आने से चार की मौत
लोनार और सांडी में जगदीशपुर मार्ग पर चालक के नशे मे ट्रक दौड़ाने से बाइक सवार पिता- पुत्र सहित चार...
ખંભાળિયા પંથકમાં વિદેશી દારૂ સામે પોલીસની કાર્યવાહી: ત્રણ શખ્સો ઝબ્બે.
ખંભાળિયા પંથકમાં વિદેશી દારૂ સામે પોલીસની કાર્યવાહી: ત્રણ શખ્સો ઝબ્બે.
...