સાયલા તાલુકાના મોટા શખપર ગામે રહેતા વૃદ્ધાં જીતુબેન ખેંગારભાઈ રાણીંગા હાઈવે પર હડાળા ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહ્યાં હતાં. તે દરમિયાન અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. તેમજ ધોળકા તાલુકાના લીલાપુર ગામે રહેતા મયુરભાઈ નરસીંગભાઈ પ્રજાપતિ લીલાપુરથી ચોટીલા પગપાળા ચાલી જઈ રહ્યા હતા. તે દરમિયાન સાયલાના નવાસુદામડા ગામ પાસે અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું મોત નીપજ્યું હતું. ત્યારે તેમની સાથે રહેલા જયરાજસિંહ વાઘેલાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પ્રથમ સાયલા અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઈ.ટી.આઈ. જામનગર ખાતે કૌશલ્ય દીક્ષાંત સમારોહ યોજાયો
તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી વિવિધ કારકિર્દી લક્ષી માહિતીથી સમજૂત કરાયા
વડા પ્રધાન શ્રી...
વડગામ તાલુકાના હાતાવાડ ગામે હેલીપેડ બનાવવામાં આવ્યું..
વડગામ તાલુકાના હાતાવાડ ગામે હેલીપેડ બનાવવામાં આવ્યું..
গোলকীয় সামুদ্ৰিক শীৰ্ষ সন্মিলন২০২৩ ত কেন্দ্ৰীয় মন্ত্ৰী সৰ্বানন্দ সোণোৱাল
গোলকীয় সামুদ্ৰিক শীৰ্ষ সন্মিলন২০২৩ ত কেন্দ্ৰীয় মন্ত্ৰী সৰ্বানন্দ সোণোৱালৰ মন্তব্য "ভাৰতে বিশ্বৰ...
वंदे भारत ट्रेन का भीमलत की प्राकृतिक वादियों ने भी किया स्वागत।
उदयपुर से आगरा के लिए शुरू हुई वंदे भारत ट्रेन में अपने प्रथम फेर में भीमलत की प्राकृतिक...