મહીસાગર જિલ્લા ના વિરપુર ખાતે ક્ષત્રિય સમાજનું મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગે શોર્યધામ ફાગવેલ શૂરવીર ભાથીજી સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ભારતસિંહ પરમાર થતા વિરપુર બાલાસિનોર ના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ તથા વિરપુર બાલાસિનોર ના ક્ષત્રિય સમાજના આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.ક્ષત્રિય સમાજ ના રોજગાર અને સામાજીક ક્ષ્રેત્રે નવી ચેતના જગાડવાના હેતુથી ક્ષત્રિય સમાજના સહયોગ અને આર્શીવાદ થી ક્ષત્રિય વિર ભાથીજી મહારાજની પવિત્ર અને શોર્યધરા ફાગવેલમાં ગુજરાત ના ક્ષત્રિય આગેવાનો , સંતો, મહંતો, ગુરુજનો, યુવકો અને હજારો ધર્મપ્રેમી ભાઈ બહેનો ના સહિયારા પુરુષાર્થ વડે શોર્યધામ સંસ્થાનું નિર્માણ થઇ રહ્યું તે માટે આ મહાસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নৃত্যৰ মায়াৰে আলোকিত বন্তি ডাঞ্চ একাডেমি : একাডেমি খনৰ ছাত্ৰছাত্ৰীৰ সুন্দৰ নৃত্যই মুহিলে সকলোকে।
মাজুলীৰ এগৰাকী আগশাৰীৰ নৃত্য শিল্পী বন্তি দাস ৷
নৃত্যৰ যাদুৰে মাজুলীৰ ইমুৰৰ পৰা সিমুৰলৈ...
પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાના અલ્હાબાદ વડલારા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે
પાટણ જિલ્લાનાં રાધનપુર તાલુકાના અલ્હાબાદ વડલારા ગામમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે
લાખણીમાં ગૌસેવા નું કામ કરતા યુવાન ઉપર લોખંડની પાઈપથી જીવલેણ હુમલો
જીપલામાં મૂંગા પશુઓની હેરાફેરી કરતા શખ્સનું ડાલું ઉભું રખાવીને પૂછપરછ કરી એની અદાવતમાં જીવલેણ...
રાધનપુર: સર્કિટ હાઉસ ખાતે નગરપાલીકા નાં ચીફ ઓફિસર સાથે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર એ બેઠક યોજી..
પાટણ જિલ્લા રાધનપુર સર્કિટ હાઉસ ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર એ...