બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વી જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ એસ.બી.રાજગોર સ્ટાફ ના મિલનદાસ. વિક્રમભાઇ. કાનસિંહ ગજેન્દ્રદાન. સહિતની ટીમ બુધવારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ચેહરસિંહ ચંપુસિંહ વાઘેલા રહે.રામનગર તા.દાંતીવાડા વાળો પોતાની સફેદ કલરની સ્વિફ્ટ ગાડી નં-GJ.08 CM 1146માં દારૂ ભરી જેગોલથી દાંતીવાડા તરફ આવનાર છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે દાંતીવાડા ગામે બનાસ નદીના પુલના છેડે વોચમાં હતા તે દરમ્યાન આ ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવા ઇશારો કરતા ગાડી ચાલકે અને બાજુમાં બેઠેલ એક અન્ય ઇસમએ ગાડી ભગાડી હતી જેથી એલસીબી ની ટીમે પણ તેમનો પીછો કર્યો હતો જોકે આગળ જતાં દાંતીવાડા કેનાલની ડાબી બાજુ જતાં રોડથી આગળ જઈ બોર્ડર વિંગના ક્વાટર આગળ ગાડી મુકી બન્ને જણા ફરાર થઈ ગયા હતા પોલીસે ગાડી માં તપાસ કરતાં દારૂ તેમજ બિયર 706 બોટલો મળી આવી હતી પોલીસે દારૂ ગાડી સહિત ૫,૬૯૮૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓ ચેહરસિંહ ચપુસિંહ વાઘેલા રહે.રામનગર દાંતીવાડા અને ગાડી ચાલક ની બાજુમાં બેઠેલ અન્ય ઇસમ. સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Army provide assistance to 550 stranded tourists in landslide
ARMY PROVIDED ASSISTANCE TO 550 TOURISTS STRANDED DUE TO LANDSLIDE CAUSED...
પાવીજેતપુર નજીક પાવીના પુલ ઉપર મોડી સાંજે ટ્રેનની ટક્કર વાગતા બે મહિલાના કરુણ મોત..
પાવીજેતપુર નજીક પાવીના પુલ ઉપર મોડી સાંજે ટ્રેનની ટક્કર વાગતા બે મહિલાના કરુણ મોત..
બનાસકાંઠામાં ફરીથી જળ આંદોલન સક્રિય બને તેવા એંધાણ વર્તાઈ રહ્યાં
બનાસકાંઠામાં ફરીથી જળ આંદોલન સક્રિય બને તેવા એંધાણ વર્તાઈ રહ્યાં
ઘોઘા મોટાપીરની દરગાહ ખાતે ફરજ પર હાજર સાગર રક્ષક દળના સભ્યો સુતેલી હાલતમાં જોવા મળ્યા
ઘોઘા મોટાપીરની દરગાહ ખાતે ફરજ પર હાજર સાગર રક્ષક દળના સભ્યો સુતેલી હાલતમાં જોવા મળ્યા
જસદણમાં લંપી વાયરસને લઈને હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક લાડવા બનાવવામાં આવ્યા
જસદણમાં લંપી વાયરસને લઈને હરેકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક લાડવા બનાવવામાં આવ્યા