બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ વી જી પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ પી એસ આઇ એસ.બી.રાજગોર સ્ટાફ ના મિલનદાસ. વિક્રમભાઇ. કાનસિંહ ગજેન્દ્રદાન. સહિતની ટીમ બુધવારે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે ચેહરસિંહ ચંપુસિંહ વાઘેલા રહે.રામનગર તા.દાંતીવાડા વાળો પોતાની સફેદ કલરની સ્વિફ્ટ ગાડી નં-GJ.08 CM 1146માં દારૂ ભરી જેગોલથી દાંતીવાડા તરફ આવનાર છે જેથી તાત્કાલિક એલસીબી ની ટીમે દાંતીવાડા ગામે બનાસ નદીના પુલના છેડે વોચમાં હતા તે દરમ્યાન આ ગાડી આવતા પોલીસે તેને ઊભી રાખવા ઇશારો કરતા ગાડી ચાલકે અને બાજુમાં બેઠેલ એક અન્ય ઇસમએ ગાડી ભગાડી હતી જેથી એલસીબી ની ટીમે પણ તેમનો પીછો કર્યો હતો જોકે આગળ જતાં દાંતીવાડા કેનાલની ડાબી બાજુ જતાં રોડથી આગળ જઈ બોર્ડર વિંગના ક્વાટર આગળ ગાડી મુકી બન્ને જણા ફરાર થઈ ગયા હતા પોલીસે ગાડી માં તપાસ કરતાં દારૂ તેમજ બિયર 706 બોટલો મળી આવી હતી પોલીસે દારૂ ગાડી સહિત ૫,૬૯૮૮૦ નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપીઓ ચેહરસિંહ ચપુસિંહ વાઘેલા રહે.રામનગર દાંતીવાડા અને ગાડી ચાલક ની બાજુમાં બેઠેલ અન્ય ઇસમ. સામે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કનીજમાંથી પસાર થતી નદીમાં અમદાવાદના બિલ્ડર નું ગેરકાયદે બાંધકામ મામલતદારે આકાવ્યું
કનીજમાંથી પસાર થતી નદીમાં અમદાવાદના બિલ્ડર નું ગેરકાયદે બાંધકામ મામલતદારે આકાવ્યું
ચોરા ગામની સીમમાંથી એક તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ચોરા ગામની સીમમાંથી એક તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
અરવલ્લીના માલપુર મુકામે રામનવમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી માલપુરમાં સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા
અરવલ્લીના માલપુર મુકામે રામનવમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી માલપુરમાં સમસ્ત સનાતન હિન્દુ ધર્મ દ્વારા
અંબાજી ખાતે યોજાવનાર ભાદરવી પૂનમ મહા મેળો 2023 શક્તિપીઠ અંબાજી ખાતે કલેક્ટર વરુણ કુમાર બરણવાલના અધ્યક્ષતાને ભાદરવી પૂનમ પદયાત્રી સેવા સંઘની પ્રતિનિધિઓ ની બેઠક યોજાઈ
અંબાજી.....
*શક્તિપીઠ અંબાજી ખાતે કલેકટર વરૂણકુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને...