દાહોદ : દાહોદના ઉકરડી ખાતે તા. ૨૭-૦૨-૨૦૨૪ ના રોજ દિલીપભાઈ રમણભાઈ માવીના કાળીયાવાળા ખેતરમાંથી કોઈ અગમ્ય કારણોસર મૃત હાલતમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) મૃતકની ઉંમર આશરે ૫૫ વર્ષ, પાતળો બાંધો, રંગે શ્યામ વર્ણ તેમજ શરીરે લાલ રંગનું સ્વેટર તથા કાળા રંગનું પેન્ટ પહેરેલું છે. મૃતકના વાલી વારસોને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન, રાબડાળ ખાતે ફોન નંબર ૦૨૬૭૩-૨૪૨૯૦૦ અથવા મો. નંબર ૬૩૫૯૬૨૭૦૭૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
শিৱসাগৰৰ শিৱদৌল চৌহদত দৌলৰ বাহ্যিক সৌন্দৰ্য্য বদ্ধৰ্নৰ প্ৰকল্পৰ শুভ উদ্বোধন ।
শুকুৰবাৰে শিৱসাগৰৰ ঐতিহাসিক শিৱদ'ল চৌহদৰ বাহ্যিক সৌন্দৰ্য্য বদ্ধৰ্নৰ প্ৰকল্পৰ শুভ উদ্বোধনৰ...
રાધનપુર-ભાભર ત્રણ રસ્તા નજીક અકસ્માતની ઘટના | SatyaNirbhay News Channel
રાધનપુર-ભાભર ત્રણ રસ્તા નજીક અકસ્માતની ઘટના | SatyaNirbhay News Channel
ठगी पीड़ित का अनिश्चितकालीन के लिए धरना प्रदर्शन शुरू
बून्दी
फ़रीद खान
ठगी पीढ़ीत का अनिश्चितकाल के लिए धरनाप्रदर्शन शुरू
बून्दी। जिले के लाखेरी...
વઢવાણ ખાતે ’તાલુકા સ્વાગત કાર્યક્રમ’ યોજાયો
રાજ્યમાં સ્વાગત કાર્યક્રમને 20 વર્ષ પૂર્ણ થતા સ્વાગત સપ્તાહ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે....