દાહોદ : દાહોદના ઉકરડી ખાતે તા. ૨૭-૦૨-૨૦૨૪ ના રોજ દિલીપભાઈ રમણભાઈ માવીના કાળીયાવાળા ખેતરમાંથી કોઈ અગમ્ય કારણોસર મૃત હાલતમાં એક અજાણ્યા પુરૂષની લાશ મળી આવી છે. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) મૃતકની ઉંમર આશરે ૫૫ વર્ષ, પાતળો બાંધો, રંગે શ્યામ વર્ણ તેમજ શરીરે લાલ રંગનું સ્વેટર તથા કાળા રંગનું પેન્ટ પહેરેલું છે. મૃતકના વાલી વારસોને દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન, રાબડાળ ખાતે ફોન નંબર ૦૨૬૭૩-૨૪૨૯૦૦ અથવા મો. નંબર ૬૩૫૯૬૨૭૦૭૯ પર સંપર્ક કરવા જણાવાયું છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जिलाधिकारी ने कियें ग्राम विकास अधिकारी को निलंबित
उत्तर प्रदेश के जनपद आजमगढ़ में,जिलाधिकारी ने कियें ग्राम विकास अधिकारी को निलंबित।मालूम होकि जनपद...
Mathura Lok Sabha के गांव में Modi पर चर्चा, गांववालों का जवाब सुनकर क्यों भाग गए नेता जी?
Mathura Lok Sabha के गांव में Modi पर चर्चा, गांववालों का जवाब सुनकर क्यों भाग गए नेता जी?
વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવ્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે વહેલી સવારે એમ.જી.વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનને પ્રસ્થાન...
જન્મદિવસના નિમિત્તે ભારતમાં ચિતા આવવાને લઇ PM મોદીએ જાણો શું કહ્યુ
જન્મદિવસના નિમિત્તે ભારતમાં ચિતા આવવાને લઇ PM મોદીએ જાણો શું કહ્યુ
બે સગા ભાઇઓ એ અનાજ માં નાખવા ની દવા પી ને સાથે જીવન ટૂંકાવી
BREAKING સુરતમાં બે સગા ભાઈએ સાથે જિંદગી ટૂંકાવી:
અમરોલીમાં રહેતા અને રત્નકલાકાર તરીકે કામ...