દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓ દ્વારા ટ્રાફિક વિશે જાગૃતિ લાવવા નવતર પ્રયોગ. ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) હાલમાં ચાલી રહેલ માર્ગ સલામતી માસની ઉજવણી અન્વયે ઠક્કરબાપા સ્વનિર્ભર સ્કૂલ તથા સ્વનિર્ભર માધ્યમિક શાળા, એન. ઈ. જીરુવાલા પ્રાથમિક શાળા અને છોટાલાલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મળી કુલ ૧૨૦૦ થી વધુ બાળકો દ્વારા ટ્રાફિક નિયમ પાલન કરવા માટે તેઓના માતા પિતા ને પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા. જેમાં બાળકો દ્વારા એક સંવેદનશીલ મેસેજ સાથે ટ્રાફિક નિયમ પાલન કરવા વિનંતી કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
अग्निवीर वायु भर्ती आवेदन करने की तिथि 8 से 28 जुलाई
अग्निवीर वायु भर्ती आवेदन करने की तिथि 8 से 28 जुलाई
बूंदी। भारतीय वायु सेना में अग्निपथ स्कीम के...
જસદણ શહેરમાં ભારે વરસાદના કારણે આજે ભાદર નદીમાં નવા નીર ની આવક થઈ ઉપરવાસ વરસાદના કારણે ભાદર
જસદણ શહેરમાં ભારે વરસાદના કારણે આજે ભાદર નદીમાં નવા નીર ની આવક થઈ વરસાદના કારણે ભાદર
લાખણીના ટરૂવાના વ્યક્તિને કોર્ટે લોન ભરપાઇ ન કરવા બદલ 1 વર્ષની કેદની સજાનો હુકમ ફટકાર્યો
લાખણી તાલુકાના ટરૂવા ગામના વ્યક્તિએ બરોડા (દેના) ગુજરાત ગ્રામિણ બેંક લી.-લાખણીની શાખામાંથી લોન લઇ...
Ujjwala Yojana पर बोले केंद्रीय मंत्री Anurag Thakur, कहा- उज्जवला पर सरकार ने बढ़ाई सब्सिडी
Ujjwala Yojana पर बोले केंद्रीय मंत्री Anurag Thakur, कहा- उज्जवला पर सरकार ने बढ़ाई सब्सिडी