અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર, તત્વાવધાન માં યુવા સંગઠન ગુજરાત સ્વાસ્થ્ય આંદોલન અંતર્ગત શેઠ વી.સી. મહેતા વિદ્યાલય - દેરોલ (વાઘેલા) તા. ખેડબ્રહ્મા જિ. સાબરકાંઠા માં ગીતા જયંતી નિમિત્તે વ્યસમુક્તિ કાર્યક્રમ ગાયત્રી પરિવાર ના યુવા સંગઠન ના તાલુકા સંયોજક પ્રદીપ ઋષિ અને યોગેશભાઈ રાવલ દ્વારા તા.૨૩/૧૨/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે યોજવામાં આવ્યો. સન ૨૦૦૦ માં દેશ જગત ગુરુ બનવાનો હતો ત્યારે વ્યસન નું એક સડ યંત્ર બનાવવામાં આવ્યું જેમાં યુવા પેઢી ને ફસાવવા માં આવે છે સ્ટેટસ ના નામે આધુનિકતા ના નામે સિનેમા અને સોશ્યલ મીડિયા ના માધ્યમ દ્વારા દેશ ના યુવાનો તેમાં ફસાઈ રહ્યા છે. શાળા ના વિદ્યાર્થીઓને પ્રેજેંટેશન એવ વિડીયો ના માધ્યમ થી વ્યસન શું છે ? યુવાનો અને યુવતિઓ બાળકો તેમાં કેવી રીતે ફસાઈ જાય છે ? વ્યસન થી કેવી રીતે બચી શકાય ? વ્યસન થી બચાવી સૃજન માં કેવી રીતે લગાવી શકાય ? આ બધી જ બાબતો ને વિસ્તાર થી સમજાવવા માં આવી વિદ્યાર્થીઓ તથા સ્ટાફ દ્વારા વ્યસન થી દૂર રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો. વ્યસમુક્તિ સાહિત્ય નું વિતરણ કરવામાં આવ્યું . વિદ્યાલય ના આચાર્ય અને શિક્ષક ગણ તથા વિદ્યાર્થીઓ નો ખૂબ જ સાથ સહકાર મળ્યો .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આદિપુરના સુજાતા રમેશ પ્રધાનને ભારતભરમાંથી શુભકામનાઓ
આદીપુર ના રહેવાસી સુજાતા રમેશભાઈ પ્રધાન છેલા 7 વર્ષ થી વિશ્વ સિંધી સેવા સંગમ જે એક સેવાભાવી...
94 करोड़ के घोटाले में फंसे यूनियन बैंक ऑफ इंडिया के अधिकारी, हेराफेरी करने के चलते 6 के खिलाफ केस दर्ज
बेंगलुरु। कर्नाटक महर्षि वाल्मिकी अनुसूचित जनजाति विकास निगम लिमिटेड के लगभग 94.73 करोड़...
तिरट नावाच्या जुगारावर धाड 13 लाख 72 हजार 700रु मुदेमाला सह नऊ जनावर गुन्हा दाखल
तिरट नावाच्या जुगारावर धाड13लाख72हजार700रु मुदेमाला सह नऊ जनावर गुन्हा दाखल
પાદરા ધારાસભ્યએ મ્યુઝિયમ બનાવવાની માંગ સાથે પુરાતત્વ વિભાગને રજુઆત કરી
પાદરા ધારાસભ્યએ મ્યુઝિયમ બનાવવાની માંગ સાથે પુરાતત્વ વિભાગને રજુઆત કરી