વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના સાવલી હાલોલ રોડ પર ભારત પેટ્રોલપમ્પ પાસે આજરોજ બે બાઈક એક બીજા સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં અકસ્માતની આ ઘટના માં બન્ને બાઈકોની એકબીજા સાથે ટક્કર એટલી બધી તીવ્ર હતી કે બન્ને બાઇક સવારના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જેમાં અકસ્માતમાં સ્થળ પર જ મરણ જનાર એક મૃતક વાંકાનેરના હોવાનું ઘરેલુ મરી મસાલા વેચતા વેપારી નૈલેશભાઈ ચંદુભાઈ ગામેચી હોવાનું સામે આવ્યું છે તો બીજા મૃતક આણંદ જિલ્લાના ઉમરેઠના રહેવાસી અર્જુનભાઈ ભીખાભાઈ છેે જેમાં બન્ને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવલી હોસ્પિટલ લઇ જવાયા છે જેમાં એક મૃતકની બાઈક પરથી માતાજીનો પ્રસાદ નારિયેળ વગેરે મળી આવતા તેઓ પાવાગઢ દર્શન કરી પરત પોતાના ગામે જતા હોવાની માહિતી મળવા પામી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
সপোন বাস্তৱ হ'ব বিহপুৰীয়া সমষ্টিবাসীৰ
সপোন বাস্তৱ হ'ব বিহপুৰীয়া সমষ্টিবাসীৰ
জানুৱাৰী মুকলি কৰিব মাধৱদেৱ কলাক্ষেত্ৰ
মূখ্যমন্ত্ৰী...
नाचनवेल येथे भरत सिंह राजपूत यांची आढावा बैठक
नाचनवेल येथे भरत सिंह राजपूत यांची आढावा बैठक
અંબાજીમાં ઉજવણીનો માહોલ અંબાજી ગબ્બર રોડ પર કલાત્મક શિલ્પો ગોઠવી સુંદર રોશનીની સજાવટથી નયનરમ્ય બન્યુ
અંબાજીમાં ઉજવણીનો માહોલ અંબાજી ગબ્બર રોડ પર કલાત્મક શિલ્પો ગોઠવી સુંદર રોશનીની સજાવટથી નયનરમ્ય બન્યુ
Nitish Kumar के इस्तीफे पर Asaduddin Owaisi ने साधा Tejashwi Yadav पर निशाना, पूछा- कैसा लग रहा है
Nitish Kumar के इस्तीफे पर Asaduddin Owaisi ने साधा Tejashwi Yadav पर निशाना, पूछा- कैसा लग रहा है
भारत रत्न पूर्व राष्ट्रपती डॉ एपीजे अब्दुल कलाम की जयंती पर प्रतिभावान छात्रों को किया सम्मानित
बारां। मौलाना आजाद मानव सेवा संस्थान परिवार के तत्वावधान में मिसाइल मैन भारत रत्न से सम्मानित...