દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા દેશના નાગરિકો માટે કરવામાં આવતી તમામ જન કલ્યાણકારી વિકાસકીય કામગીરીનો ચિતાર આપી જન-જન સુધી માહિતી પહોંચાડવા માટે અને તમામ જન કલ્યાણકારી યોજનાઓના લાભ છેવાડાના પ્રત્યેક માનવી સુધી પહોંચાડવા માટે દરેક ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ પહોંચાડી માહિતી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે હાલોલ તાલુકાના કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા હાલોલ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પ્રવીણભાઈ પરમાર હાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ કનુભાઈ રાઠોડની અધ્યક્ષતા હેઠળ ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ તેમજ કડાચલા ગામના સપંચ તેમજ સદસ્યો અને ગામના અગ્રણીઓ સહિત ગ્રામજનો દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું જે બાદ કડાચલા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં કાર્યક્રમમાં ઉપસ્થિત હાલોલ તાલુકા ભાજપા પ્રમુખ પ્રવીણભાઈ પરમાર,તાલુકા પંચાયત પ્રમુખ કનુભાઈ રાઠોડ સહિત મહાનુભવોના હસ્તે લાભાર્થી ગ્રામજનોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભ સ્થળ પરથી આપી સરકારની તમામ લાભકીય યોજનાઓની માહિતી આપવામાં આવી હતી પ્રસંગે અનેક મહાનુભવો સહિત વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Video: 'चुप रहें, नहीं तो ED का छापा पड़ जाएगा'; जब संसद में बोलीं मीनाक्षी लेखी, विपक्ष भड़का
नई दिल्ली, दिल्ली सेवा विधेयक लोकसभा में पास हो चुका है। बिल पर चर्चा के दौरान अमित शाह ने विपक्ष...
અમદાવાદ રાજનગર ખાતે યોજાયેલ ભવ્ય શોભાયાત્રામાં મુમુક્ષુ નમ્ર કુમારે આશીર્વાદ અને શુભેચ્છાઓ સ્વિકારી
શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથ આદિ સર્વ સંપ્રદાયો દ્વારા જિનશાસનની એકતા અને પ્રભાવનાના...
રાષ્ટ્રશક્તિ ગ્રુપના સદસ્યો દ્વારા પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિના અવસરે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
અંત્યોદયના પ્રણેતા અને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મ જયંતિના...
.खेत मे भैंस घुसने को लेकर दो पक्षों में जमकर हुआ विवाद।
*1.खेत मे भैंस घुसने को लेकर दो पक्षों में जमकर हुआ विवाद।*
*2. एक पक्ष...
नुकसानग्रस्त शेतकऱ्यांनी भरपाईसाठी 72 तासाच्या आत तक्रार करा! जिल्हाधिकारी@india report
नुकसानग्रस्त शेतकऱ्यांनी भरपाईसाठी 72 तासाच्या आत तक्रार करा! जिल्हाधिकारी@india report