સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कमलनाथ जी इंदौर पहुंचे और पीड़ित परिवार से मुलाकात की
*कमलनाथ जी इंदौर पहुँचें और पीड़ित परिवार से मुलाकात की
प्रदेश कांग्रेस अध्यक्ष...
मोटर सायकलला अडकवलेली पैशाने भरलेली बॅग चोरट्यांनी पळवली@india report
मोटर सायकलला अडकवलेली पैशाने भरलेली बॅग चोरट्यांनी पळवली@india report
આનંદપુરા ગામે બનેલ ઘટનામાં લાકડાના ગોડાઉનને સળગાવી દઈ એક કરોડ જેટલું નુકસાન પહોંચાડનાર ઇસમો સામે ફરિયાદ નોંધાઈ.
પંચમહાલ સહિત સમગ્ર હાલોલ પંથકમાં ચકચાર મચાવનાર કાળજુ કંપાવી દેનાર કમભાગી ઘટનામાં હાલોલ તાલુકાના...
કાછીયાવાડ યુવક મંડળ દ્વારા "કાલોલ ના મહારાજા" નુ ધમાકેદાર આગમન. ભવ્ય આતશબાજી યોજાઈ
કાલોલ કાછીયાવાડ યુવક મંડળ સંચાલિત ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશજી ના આગમન પૂર્વે આજ રોજ રાત્રે ગણપતી...
लातुरात कोटा पॅटर्नची एन्ट्री, ऍलन इन्स्टिटयूटचा शुभारंभ
लातुरात कोटा पॅटर्नची एन्ट्री, ऍलन इन्स्टिटयूटचा शुभारंभ @sknewslatur6968