સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પાકિસ્તાની બોટ, 6 પાકિસ્તાની ઈસમોને 40 કિલો હેરોઈન,કિં.રૂ. 200 કરોડના જથ્થા સાથે પકડી પાડતી ATS
પાકિસ્તાની બોટ, 6 પાકિસ્તાની ઈસમોને 40 કિલો હેરોઈન,કિં.રૂ. 200 કરોડના જથ્થા સાથે પકડી પાડતી ATS
Fungal acne kya hota hai | kaise control kare | Tvacha ke doctor | Dr. Aanchal Panth
Fungal acne kya hota hai | kaise control kare | Tvacha ke doctor | Dr. Aanchal Panth
સિહોર સર્કીટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની બેઠક મળી હતી
સિહોર સર્કિટ હાઉસ ખાતે બહુજન સમાજ પાર્ટીની એક બેઠક મળી હતી જેમાં ગુજરાત પ્રદેશ બહુજન સમાજ...
पुण्याहून सहलीसाठी आलेल्या स्कूल बसचा खोल दरीत कोसळून भीषण अपघात...
पुणे: ज्ञान प्रबोधनी स्कुल, पुणे येथील शाळेच्या बसचा रायगडमध्ये मोठा अपघात झाला आहे. माणगाव-रायगड...
কামৰূপ জিলাত অনুষ্ঠিত হ'ল ৰাষ্ট্ৰীয় লোক আদালত
কামৰূপ জিলা আইন সেৱা প্ৰাধিকাৰীৰ উদ্যোগত আমিনগাঁওস্থিত জিলা ন্যায়িক আদালত আৰু...