સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ કર્મચારીઓને પોતાના પસંદગીના સ્થળો પર જો ફરજ મળે તો તેઓ પોતાના પરીવાર સાથે રહી શકે અને જવા પોતાના ફરજ સ્થળે પર સારી રીતે ફરજ બજાવી શકે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ડો. ગિરિશભાઈ પંડ્યાએ પોલીસ કર્મચારીઓની બદલી માટે અનોખી પહેલ કરવામાં આવી હતી. જેમાં જે પોલીસ જવાનોને જે પોલીસ સ્ટેશને જવું હોય તે પસંદગીના સ્થળે જવા ત્રણ પસંદગીના સ્થળ મંગાવવામાં આવ્યા હતા. જેમાં જિલ્લાના પોલીસ કર્મીઓએ પોતાના પસંદગીના સ્થળોની વિનંતી કરી હતી.આથી જિલ્લા પોલીસ વડાએ વિવિધ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 205 પોલીસ કર્મચારીઓના બદલીના ઓર્ડર કરવામાં આવ્યા હતા. અને બદલીવાળી જગ્યાએ હાજર થવા માટે પોલીસ કર્મચારીઓને છુટા કરવ પોલીસ સ્ટેશનોમાં જાણ કરવામાં આવી હતી. આમ જિલ્લાના પોલીસ કર્મીઓમાં આનંદ છવાયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાના માર્ગો પર મહામેળામાં જતાં પદયાત્રીઓ માટે સેવા કેમ્પો શરૂ
ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજી જતા પદયાત્રીઓની સેવા માટે ડીસાના માર્ગો પર સેવા કેમ્પો ધમધમી...
राष्ट्रीय स्तरीय टीम द्वारा प्राथमिक स्वास्थ्य केंद्र मयजा का NQAS का निरीक्षण किया
बून्दी।
फरीद खान
गुणवत्ता आश्वासन कार्यक्रम के तहत गवर्नमेंट ऑफ इंडिया की टीम ने...
नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 07 Oct 22
नवराष्ट्र टॉप ५ बुलेटीन | NavaRashtra Bulletin 07 Oct 22
चोरी-छिपे पढ़ी जा रही वॉट्सऐप चैट, अनजाने में आप तो नहीं कर रहे गलती
वॉट्सऐप पर सिक्योरिटी और प्राइवेसी का ख्याल रखना बहुत जरूरी है। कुछ ऐसी गलतियां हैं जिनकी वजह से...