ભારત સહિત વિશ્વ ભર માં એઈડ્સ ના કેસો વધતા જાય છે ત્યારે લોકો માં એઈડ્સ વિશે જાગૃતતા આવે તે માટે રેડ રીબીન કાર્યક્રમ અંતર્ગત HIV AIDS જાગૃતતા લાવવા માટે વિવિઘ પ્રદેશોમાં કાર્યક્રમો કરવામાં આવતા હોય છે ત્યારે દિયોદર ખાતે આવેલ શ્રી તપસ્વી વિદ્યાસંકૂલ ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કૉલેજ તથા શાળા ના વિદ્યાર્થીઓને એઇડ્સ વિશે સંપુર્ણ માગૅદશૅન પણ આપવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ એઈડ્સ વિશે વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ માં દિયોદર રેફરલ હોસ્પિટલમાંથી ICTC Councellor ડૉ. જોલીબેન ડી. જોષી, લિંક વર્કર વિક્રમ ભાઈ પરમાર તેમજ હેલ્થ વિભાગ માંથી નરેશભાઈ પંચાલ, સંકૂલ ના આચાર્ય હેતલબેન ઠકકર, શાળા કૉલેજ ના સ્ટાફ ગણ સહિત વિધાર્થીઓ હાજર રહ્યા હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કૉલેજ ના પ્રા. ગોપાલ ભાઈ કાપડી દ્રારા કરવામાં આવ્યું હતુ...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Best Camera Smartphone: 15000 हजार से कम में बेस्ट कैमरा स्मार्टफोन, Realme और Samsung लिस्ट में शामिल
Realme 12x 5G और Moto G34 5G सहित कुछ ऐसे स्मार्टफोन हैं जिनको 15000 रुपये से कम लिया जा सकता है।...
Breaking News: बीएसपी संगठन से हटाए जाने के बाद Akash Anand ने तोड़ी चुप्पी | Aaj Tak
Breaking News: बीएसपी संगठन से हटाए जाने के बाद Akash Anand ने तोड़ी चुप्पी | Aaj Tak
Maharashtra Politics: Ajit गुट ने बदला NCP का प्रदेश अध्यक्ष, जयंत पाटिल को पद से हटाया | Sharad
Maharashtra Politics: Ajit गुट ने बदला NCP का प्रदेश अध्यक्ष, जयंत पाटिल को पद से हटाया | Sharad
ભાવનગર : ભંડારિયાના શક્તિધામ બહુચરાજી માતાના સ્થાનકે નવરાત્રિ ઉત્સવ ઉજવાશે
ભાવનગર : ભંડારિયાના શક્તિધામ બહુચરાજી માતાના સ્થાનકે નવરાત્રિ ઉત્સવ ઉજવાશે