મહિસાગર જિલ્લાના લુણાવાડા મુકામે આવેલ ડોક્ટર જોસેબ જે રામપુરવાલા ની માલિકી ધરાવતી શિફા સર્જીકલ હોસ્પિટલ માં સન 1998 થી કમ્પાઉન્ડર તરીકે ફરજ બજાવતા જશવંતકુમાર લાલજીભાઈ બારોટ ને સંસ્થાએ કોઈપણ જાતના વ્યાજબી કારણો સિવાય વર્ષ 2006 માં આઈડી એટલી કલમ 25 એચ અને 25 સેફ નો ભંગ કરી છુટા કરી દેતા શ્રમયોગી એ કાલોલ સ્થીત ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશન ના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરે તે બાબતે હોસ્પિટલ ના લાગતા માલિકને ઔદ્યોગિક વિવાદ ધારા ૧૯૪૭ ની કલમ 10/1 હેઠળ પડેલા દિવસોના પગાર સાથે મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવાનો વિવાદ ઉપસ્થિત કરેલ જે વિવાદ મજુર અદાલત ગોધરા માં ચાલી જતા અરજદાર જશવંત એલ બારોટ તરફે પેનલ એડવોકેટ સીતેશ ભોઈ તથા વૈભવ ભોઈ હાજર રહી કેસ લગત હકીકતો પુરવાર કરતા મજુર અદાલતના પ્રમુખ અધિકારી હિતેશ એ મકા સાહેબ સંસ્થાએ આઈડી એટલી કલમ ૨૫ એચ અને ૨૫ એફ નો ભંગ કરી અરજદારને નોકરીમાંથી છૂટા કરેલા હોય તેમનું આ પગલું ખોટું અને ગેર વાજબી હોઇ અરજદારને તેમની મૂળ જગ્યાએ પુનઃ સ્થાપિત કરવાનો આખરી આદેશ ફરમાવતા હોસ્પિટલના કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लोकशाहीला धोका?…अजितदादांचा इशारा | Ajit Pawar on Shinde -Fadnavis Government | Maharashtra
लोकशाहीला धोका?…अजितदादांचा इशारा | Ajit Pawar on Shinde -Fadnavis Government | Maharashtra
ભારતના બાંધરણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વાલોડ તાલુકા ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા.
વાલોડ તાલુકા ખાતે ભારતના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જ્યંતી નિમિત્તે ધારાસભ્ય મોહનભાઇ...
ભોગાત ગામે જુગાર રમી રહેલા છ શખ્સો ઝડપાયા.
ભોગાત ગામે જુગાર રમી રહેલા છ શખ્સો ઝડપાયા.