હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ શ્રી રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્માચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી અખિલેશશ્વર દાસજી મહારાજ તથા કંજરી રામજી મંદિરના મહંત અને મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી રામ શરણદાસ મહારાજ સહિત અન્ય સંતો મહંતો અને ધર્મગુરુઓની પાવન ઉપસ્થિતિમાં તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારની વિશેષ હાજરીમાં રામજી મંદિરના પ્રાંગણમાં વિશાળ હિન્દુ ધર્મસભા યોજાઈ હતી જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત સંતો મહંતો અને ધારાસભ્યના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી જે બાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા સંતો મહંતોનું અભિવાદન કરી ભવ્ય સ્વાગત કરાયું હતું જે બાદ મંચ પર બિરાજમાન તમામ સંતશ્રીઓએ હિંદુ ધર્મ સભા અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને વિવિધ સમજ અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હાલોલ તાલુકાના હિન્દુ સમાજના અગ્રણીજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मथुराधीश मंदिर: अदभुद हिंडोला लीला का समापन, षष्ठी उत्सव कल
पुष्टिमार्गीय संप्रदाय की शुद्धाद्वैत प्रथम पीठ श्री बड़े मथुराधीश मन्दिर पर झूलनोत्सव शुक्रवार...
कार के डैशबोर्ड पर क्यों होते हैं इतने सिंबल, क्या हैं इनके मीनिंग; पढ़िए जानकारी
एयरबैग का सिंबल आमतौर पर वाहन शुरू होने के तुरंत बाद दिखाई देता है। अगर ये सिंबल कुछ सेकंड के बाद...
શ્રીસ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગરીબોને પ્રસાદ રૂપે ઠંડી લસ્સીનું વિતરણ
શ્રીહરિ જયંતિ સભાના પાવન પ્રસંગે શ્રી સ્વામિનારાણ મંદિર લોયાધામ દ્વારા તારીખ 29 Apr 2023 ના રોજ...
Mumbai-Pune Rains Updates: पुणे-मुंबई में भारी बारिश से बिगड़े हालात, रेस्क्यू में जुटी NDRF टीम
Mumbai-Pune Rains Updates: पुणे-मुंबई में भारी बारिश से बिगड़े हालात, रेस्क्यू में जुटी NDRF टीम