હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ શ્રી રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્માચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી અખિલેશશ્વર દાસજી મહારાજ તથા કંજરી રામજી મંદિરના મહંત અને મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી રામ શરણદાસ મહારાજ સહિત અન્ય સંતો મહંતો અને ધર્મગુરુઓની પાવન ઉપસ્થિતિમાં તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારની વિશેષ હાજરીમાં રામજી મંદિરના પ્રાંગણમાં વિશાળ હિન્દુ ધર્મસભા યોજાઈ હતી જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત સંતો મહંતો અને ધારાસભ્યના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી જે બાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા સંતો મહંતોનું અભિવાદન કરી ભવ્ય સ્વાગત કરાયું હતું જે બાદ મંચ પર બિરાજમાન તમામ સંતશ્રીઓએ હિંદુ ધર્મ સભા અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને વિવિધ સમજ અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હાલોલ તાલુકાના હિન્દુ સમાજના અગ્રણીજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઓગસ્ટમાં UPI દ્વારા 10.73 લાખ કરોડ રૂપિયાના વ્યવહારો થયા
આ વર્ષે ઓગસ્ટમાં UPI દ્વારા ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય વધીને રૂ. 10.73 લાખ કરોડ થયું...
अग्र आरोही अग्रवाल महिला मंच का सतरंगी फुहार कार्यक्रम सम्पन्न
अग्र आरोही अग्रवाल महिला मंच द्वारा रिवर फ्रंट स्थित वाटर पार्क पर सतरंगी फुहार कार्यक्रम का...
গহপুৰ মহকুমা প্রশাসনৰ উদ্যোগত
সমৃদ্ধি উৎসৱ, ২০২২
গহপুৰ মহকুমা প্ৰশাসনৰ উদ্যোগত 'প্ৰজেক্ট সমৃদ্ধিৰ' লগত সংগতি ৰাখি 'সমৃদ্ধি উৎসৱ 2022' গহপুৰ উচ্চতৰ...
સુરત ના વોર્ડ નં.7 કતારગામ-વેડના કાર્યકર્તાઓ માટે અંકુર વિદ્યાભવન માટે કારોબારી બેઠક યોજવામાં આવી.
સુરત ના વોર્ડ નં.7 કતારગામ-વેડના કાર્યકર્તાઓ માટે અંકુર વિદ્યાભવન માટે કારોબારી બેઠક યોજવામાં...
ધ્રાંગધ્રા વન વિભાગ ઘુડખર અભ્યારણ દ્વારા એસએસપી જૈન કોલેજ ખાતે વિવિધ કાર્યક્રમો યોજ્યા
ધ્રાંગધ્રા વન વિભાગ ઘુડખર અભ્યારણ દ્વારા એસએસપી જૈન કોલેજ ખાતે વિવિધ કાર્યક્રમો યોજ્યા