હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ શ્રી રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્માચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી અખિલેશશ્વર દાસજી મહારાજ તથા કંજરી રામજી મંદિરના મહંત અને મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી રામ શરણદાસ મહારાજ સહિત અન્ય સંતો મહંતો અને ધર્મગુરુઓની પાવન ઉપસ્થિતિમાં તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારની વિશેષ હાજરીમાં રામજી મંદિરના પ્રાંગણમાં વિશાળ હિન્દુ ધર્મસભા યોજાઈ હતી જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત સંતો મહંતો અને ધારાસભ્યના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી જે બાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા સંતો મહંતોનું અભિવાદન કરી ભવ્ય સ્વાગત કરાયું હતું જે બાદ મંચ પર બિરાજમાન તમામ સંતશ્રીઓએ હિંદુ ધર્મ સભા અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને વિવિધ સમજ અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હાલોલ તાલુકાના હિન્દુ સમાજના અગ્રણીજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
वाघाच्या बंदोबस्तासाठी गडचिरोली जिल्ह्यात रॅपिड रिस्पॉन्स टिम स्थापना करा
वाघाच्या बंदोबस्तासाठी गडचिरोली जिल्हयात रॅपिड रिस्पॉन्स टीम (आर .आर .टी) स्थापन करा.
आमदार डॉ...
ડીસાનામાલગઢકૈલાશ ધામ મો હવન યજ્ઞ યોજાયો
ડીસાનામાલગઢકૈલાશ ધામ મો હવન યજ્ઞ યોજાયો
અમદાવાદઃ ભાજપ અને મોદી સરકાર પર કોંગ્રેસના પ્રહાર, નિષ્ફળતાને કારણે ગુજરાતમાં આખી સરકાર બદલવી પડી
અમદાવાદઃ ભાજપ અને મોદી સરકાર પર કોંગ્રેસના પ્રહાર, નિષ્ફળતાને કારણે ગુજરાતમાં આખી સરકાર બદલવી પડી